બીઆરટીએસ દ્વારા સર્જાતા અકસ્માતોને લઇ હાઇકોર્ટે અમ્યુકો સત્તાધીશોને એવી ગંભીર ટકોર કરી હતી કે, બીઆરટીએસ છે તો તેના માટે ખાસ તૈયાર કરાયેલા કોરીડોરમાં આડેધડ અને બેફામ રીતે ચલાવી ના શકાય. ચાર રસ્તા પર બીઆરટીએસ ધીમી પાડવી જોઇએ અને જરૂર હોય ત્યારે ઉભી રાખવી જોઇએ. હાઇકોર્ટે શહેરની શાળાઓ નજીક શાળાની બસો-વાહનો દ્વારા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તો અમ્યુકોએ આવી સ્કૂલોને પણ નોટિસો ફટકારી જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more