Rudra

Follow:
2351 Articles

ટેલી સોલ્યુશન્સએ SME માટે કનેક્ટેડ બેન્કિંગ સાથે ક્રાંતિકારી નાણાંકીય કામગીરી માટે ટેલી પ્રાઇમ 6.0 લોન્ચ કર્યુ

અમદાવાદ: ભારતની અગ્રણી બિઝનેસ ઓટોમેશન સોફ્ટવેર પ્રદાતા ટેલી સોલ્યુશન્સ પ્રા. લિમીટેડે પોતાની તાજેતરની પ્રોડક્ટ ટેલી પ્રાઇમ 6.0 રજૂ કરી છે,…

Tags:

ટાફ ગ્રુપના અંતર્ગત મર્ડર મિસ્ટ્રી પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘મહેક’ નું લોન્ચ કરાયું

"ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારીવારીક ફિલ્મ લોકો વધું પંસદ કરે એવી રૂઢીગત માન્યતાઓને મારે તોડી…

મહારાષ્ટ્ર સરકારે રાજકોટ કિલ્લા પાસે છત્રપતિ શિવાજી મહારાજની 91 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યાના…

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં બંધ કરાયેલા 32 એરપોર્ટ પર હવાઈ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા હતા…

Movie Review: હ્રદયસ્પર્શી અને હાસ્યથી ભરપૂર, જય માતાજી લેટ્સ રોક પરિવાર માટે જોવા જેવી ફિલ્મ

ડિરેક્ટર મનીષ સૈનીની ‘જય માતાજી - લેટસ રોકએ એક સુંદર રીતે બનાવેલી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જે વૃદ્ધોના જીવનમાં હાસ્ય…

આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ: માતૃત્વ માટે આશીર્વાદરૂપ બની આ યોજના, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય

ગાંધીનગર : મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…

રાજભવન, ગાંધીનગરમાં ‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત ‘સર્વ ધર્મ સમભાવ સભા’નું ઉષ્માભર્યું આયોજન

રાજભવન, ગાંધીનગરમાં આજે 'ભારત જોડો અભિયાન' અંતર્ગત 'સર્વ ધર્મ સમભાવ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી 5 ટ્રેનો રદ્દ

અમદાવાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CISFને વધતા સરહદી તણાવ વચ્ચે મુખ્ય મથકો પર સુરક્ષા કડક બનાવવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હી : ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (9 મે) કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા…

- Advertisement -
Ad image