Rudra

Follow:
2246 Articles
Tags:

માર્ચ 2025માં સ્કોડા ઓટો ઈન્ડિયાએ 7422 યુનિટ્સનું વેચાણ કર્યું, ભારતમાં 25 વર્ષમાં ઇતિહાસ રચ્યો

મુંબઈ : સ્કોડા ઓટોનું ભારતમા રજતજયંતી વર્ષ ચાલી રહ્યું છે, જેની સાથે ભારતમાં તેના 25 વર્ષના ઈતિહાસમાં વિક્રમી માસિક વેચાણ…

થાપર ઇન્સ્ટિટ્યૂટ BYD-ASDC EV ઇનોવેશન ચેલેન્જના ત્રીજા રાઉન્ડનું આયોજન કરાયું

નવી દિલ્હી : વિશ્વની નંબર 1 ન્યુ એનર્જી વ્હીકલ મેન્યુફેક્ચરરની પેટાકંપની BYD ઇન્ડિયા અને ઓટોમોટિવ સ્કીલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ASDC) વચ્ચેના…

ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાના નવા શોરૂમનુ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ : વધુને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ, ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) એ…

ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા 100 વર્ષની ઉજવણીરૂપે "શતાબ્દી મહોત્સવ"નું ભવ્ય આયોજન તા. 13 એપ્રિલ 2025, રવિવારના રોજ…

Tags:

મહારાષ્ટ્રના નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ આજે બ્રાન્ડ બની ગઈ, 150 થી 200 કરોડ વાર્ષિક ટર્નઓવર

તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ આવે અને તે છે રેંટિયો તુવેરદાળ ! આજે…

વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો મહેસાણામાં પ્રારંભ

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયા ના વિશ્વના સૌથી…

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘‘Celebration of Success-2025’’ તેમજ Oorja - The Talent Show ઉલ્લાસમાં ઉજવાયો હતો. ખાસ ઉલ્લેખનીય…

સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કર્ણાવતી પૂર્વ વિભાગના ‘જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો ભવ્ય શુભારંભ

સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આર્થિક સંગઠન છે જે સ્વદેશી ઉદ્યોગો અને સંસ્કૃતિના વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવે…

પશ્ચિમ બંગાળમાં હિંસા : મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા; ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા

મુર્શિદાબાદ : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ હતી જેમાં એક મોટા ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં…

વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત: WHOના મહાનિર્દેશકના નિવેદનથી ખળભળાટ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસ એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે દુનિયામાં વધુ એક મોટી મહામારી…

- Advertisement -
Ad image