Rudra

Follow:
1420 Articles

વડોદરામાં સામાન્ય બાબતમાં ધડબડાટી બોલી, ઘતક હથિયારો સાથે એક બીજા પર તૂટી પડ્યાં

વડોદરાના નવા બજાર કાળુપુરા વિસ્તારમાં સામાન્ય અકસ્માતની ઘટનાના પગલે બે જૂથો અમને સામને આવી જતા છુટા હાથની મારામારી અને મારક…

Tags:

જાફરાબાદ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો કર્યો શિકાર, માતા સામે જ બાળકીને ખેંચી ગઈ

અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે. સિંહણ બાળકીને લઇને દૂર ભાગી ગઇ હતી.…

Tags:

સુરેન્દ્રનગરમાં બુટલેગરને રોકવા જતા પીએસઆઈ પર ચઢાવી દીધી કાર, સમગ્ર ઘટના જાણી ધ્રૂજી જશો

સુરેન્દ્રનગરના દસાડા નજીક દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું મોત થયું હતુ. સામેથી આવી રહેલા ટ્રેલર સાથે…

છઠ પૂજા તહેવારથી ભારતીય અર્થવ્યવસ્થાને થશે મોટો ફાયદો, જાણો કઈ રીતે?

નવી દિલ્હી : 5મી નવેમ્બરથી શરૂ થઈને એટલે કે 8મી નવેમ્બર સુધી છઠનો તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. ચાર…

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચમાં કોણ લેશે રોહિત શર્માની જગ્યા? કૈફે કહ્યું આ ખેલાડી પ્રબળ દાવેદાર

નવી દિલ્હી : ન્યુઝીલેન્ડ સામેની ક્લીન સ્વીપ હાર બાદ હવે ટીમ ઈન્ડિયાનો આગામી પડકાર ઓસ્ટ્રેલિયા પ્રવાસનો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા…

Tags:

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, દરેક ખાનગી મિલકત પર સરકાર કબ્જો કરી શકે નહીં

નવી દિલ્હી : ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે 9 જજોની બેંચના મામલામાં બહુમતીથી પોતાનો ર્નિણય સંભળાવ્યો. શું સરકાર બંધારણની કલમ…

Tags:

કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ ફટકારી! ખોટી માહિતી અને અપમાનજક સામગ્રીનો દાવો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારે વિકિપીડિયાને નોટિસ જારી કરી છે. પ્લેટફોર્મ પર પક્ષપાત અને ખોટી માહિતીને લઈને મળેલી અનેક…

ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાને લઈને મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે કહી મોટી વાત

નવી દિલ્હી : મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડનું કહેવું છે કે, ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હંમેશા સરકાર વિરુદ્ધ ચુકાદો આપવાનો નથી. કેટલાક…

Tags:

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ, પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી કરી વ્યક્ત

નવી દિલ્હી : દિલ્હી- NCRમાં પ્રદૂષણના વધતા સ્તર પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે…

Tags:

લુખ્ખાઓએ ભાવનગર માથે લીધું, 4 દિવસમાં ત્રણ લોકોની હત્યા

ભાવનગર શહેરમાં જીવલેણ હુમલાના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. એક તરફ, ભાવનગરમાં દિવાળીની લોહિયાળ રાતની…

- Advertisement -
Ad image