Rudra

Follow:
1567 Articles

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્કૂલ બસ પર આત્મઘાતી હુમલો, 3 બાળકો સહિત 5ના મોત

કુઝદાર : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં ત્રણ બાળક સહિત પાંચના મોત થયા છે અને કેટલાય લોકોને ગંબીર ઇજા…

ઈસરો દ્વારા શાળાના બાળકો માટે આયોજિત “યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ “યુવિકા 2025 “નું ઉદ્ઘાટન

Ahmedabad : આજે, ભારતીય અવકાશ સંશોધન સંગઠન દ્વારા શાળાના બાળકો માટે આયોજિત "યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ - યુવિકા"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

ગોદરેજ વિક્રોલી કુસિના દ્વારા રોમાંચક ફૂડ થિયેટર અનુભવ થકી રિપોર્ટની 8મી આવૃત્તિ રજૂ

મુંબઈ : પડદો ઊંચકાયો, ટેબલ સેટ છે અને ખાદ્યનું ભવિષ્ય કેન્દ્રમાં છે. મુંબઈમાં અદભુત પ્રદર્શનમાં ગોદરેજ વિક્રોલી કુસિના દ્વારા ફીસ્ટ…

અટારી બોર્ડર પર 12 દિવસ પછી રિટ્રીટ સમારોહ, પ્રવાસીઓ દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા

પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને ભારત સાથે…

47 વર્ષનો અભિનેતા વરરાજા બનશે, પોતાનાથી 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે લગ્ન

તમિલ અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડીએ પોતાના લગ્નની જાહેરાત કરી છે. ૪૭ વર્ષીય અભિનેતા લગ્ન માટે સંમત થયા છે અને પોતાની…

અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસે પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી, જાણો શું છે સમગ્ર મામલો

‘હેરા ફેરી‘ એક કલ્ટ કોમેડી ક્લાસિક છે. આ ફિલ્મ આજકાલ સમાચારમાં છે કારણ કે તેના ત્રીજા ભાગનું શૂટિંગ પૂરજાેશમાં શરૂ…

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક, સીએમ પટેલે આપી મહત્વની સૂચના

ગાંધીનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને…

PM મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરશે, જાણો શું છે આ એન્જિનની ખાસિયત

ગાંધીનગર: ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને…

ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ડાંગના “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ઉજવણી કરાશે

ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે તા. ૨૨ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિવિધ સ્વરૂપે ઉજવવામાં…

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025 સુધી 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને…

- Advertisement -
Ad image