Rudra

Follow:
2346 Articles
Tags:

ભારતની જાણીતી જ્વેલરી બ્રાન્ડ ઈવાના જ્વેલ્સએ અમદાવાદમાં પોતાનો શોરૂમ લોન્ચ કર્યો

અમદાવાદ : પોલ્કી અને લેબ ગ્રોન ડાયમંડ દાગીનાની વિશિષ્ટ કલેકશન માટે જાણીતા ભારતના અગ્રણી ફાઇન જ્વેલરી બ્રાન્ડ ઈવાના જ્વેલ્સએ અમદાવાદમાં…

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના 1,11,111 જળ સંચયના કાર્યના સંકલ્પને મળશે બળ, 12 ટાટા હિટાચીનું લોકાર્પણ કરાયું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ…

કેન્દ્રીય ગૃહ અમિત શાહે આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત સમારોહને સંબોધિત કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવા પર અને સરદાર વલ્લભભાઈ…

સરઝમીનનું ટ્રેલર રિલીઝ : દેશ ભક્તિ માટે લડતો જોવા મળ્યો પૃથ્વીરાજ સુકુમારન, અબ્રાહિમ અલી ખાનનો ખતરનાક અંદાજ

મુંબઈ : સરઝમીન કી સલામતી સે બઢ કર, વિજય મેનન કે લિયે કુછ ભી નહિ. સરઝમીનનું ટ્રેલર બહાર આવી ગયું…

Tags:

અમદાવાદમાં Acer બ્રાન્ડેડ ઇ-સાયકલ્સ અને ઇ-સ્કૂટર્સ માટે નવું રિટેલ આઉટ લેટ લોન્ચ કર્યું

અમદાવાદ : ઇબાઈકગો પ્રાઈવેટ લિમિટેડ, જે Acerનું ઓફિશિયલ લાયસન્સી અને ભારતમાં ઝડપી વિકાસ પામતી ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટઅપ્સમાંની એક છે, એણે…

Tags:

રુદ્રાક્ષની સાચી પરખ માટે એનું X Ray કરાવું જોઈએ : મોતીસિંહ રાજપુરોહિત

અમદાવાદ : છેલ્લા 18 વર્ષોથી રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજીના વૈજ્ઞાનિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા ખેતેશ્વર રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજી શોરૂમના એક નવું…

Tags:

ઉત્તર પ્રદેશના સંભલમાં લગ્ન પ્રસંગમાં માતમ, વરરાજા સહિત 8 લોકોના મોત, સમગ્ર ઘટના જાણીને ધ્રૂજી જશો

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં લગ્નની પાર્ટી લઈ જતી બોલેરો એસયુવી કોલેજની દિવાલ સાથે અથડાતા ૨૪ વર્ષીય વરરાજા સહિત…

ASIએ ઓડિશાના સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ છઠ્ઠી સદીમાં બંધાયેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ શિવ…

ટેક્સાસમાં પૂરના કારણે સમર કેમ્પમાંથી 20થી વધુ છોકરીઓ ગુમ, પૂરમાં ઓછામાં ઓછા 13ના મોત

ટેક્સાસ : ટેક્સાસ હિલ કન્ટ્રી વિનાશક પૂરથી પીડાઈ રહ્યું છે જેમાં ઓછામાં ઓછા ૧૩ લોકો માર્યા ગયા હતા અને ૨૦…

બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને આગામી ૧૮ જુલાઈથી ૨૩ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.…

- Advertisement -
Ad image