Rudra

Follow:
1654 Articles

ભયંકર અકસ્માત : પૂર ઝડપે આવી રહેલી ટ્રેન સામે આવી ગયું હાથીઓનું ટોળું અને પછી…

શ્રીલંકામાં એક ભયાનક રેલ અકસ્માત થયો હતો જેમાં છ હાથીઓના મોત થયા હતા. જ્યારે બે ઘાયલ હાથીઓની સારવાર ચાલુ છે.…

હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ

તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં…

Tags:

ડિસેમ્બર 2024માં ESI યોજના હેઠળ 17.01 લાખ નવા કામદારો ઉમેરાયા

નવી દિલ્હી : કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESI)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર, 2024માં 17.01 લાખ નવા કામદારો…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પૂર્વોત્તર અને ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના, જાણો ગુજરાત પર કેવી થશે અસર?

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારત અને ઉત્તર ભારતમાં…

Tags:

ચંદ્રયાન – 4 ક્યારે લોન્ચ કરવામાં આવશે? ઈસરોના વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

ભારતીય અવકાશ સંશોધન સંગઠનના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૪ મિશન પર સતત કામ કરી રહ્યા છે. આખા દેશની નજર તેની લોન્ચ તારીખ પર…

Tags:

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની પસંદગી, જાણો કોણ છે રેખા ગુપ્તા?

નવી દિલ્હી : ૨૬ વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે.…

Tags:

2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે બે વખત લેવામાં આવશે, CBSEનો મોટો નિર્ણય

અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં, વર્ષ ૨૦૨૬થી,…

સુરત પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે વર્ષ 2025-26 દ્વારા 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું

સુરત મહાનગર પાલિકાના સાયન્સ સેન્ટરમાં સવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટ અને સને ૨૦૨૪-૨૫નું રિવાઈઝ્‌ડ બજેટ રજુ કયું…

Tags:

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગનો આતંક, 7 વર્ષના બાળકનો ભોગ લીધો

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દિપડા જેવા પ્રાણીઓ દ્વારા હુમલાનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે જેમાં, અમરેલીના પાણીયા…

ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા રક્તદાનનું આયોજન

અમદાવાદ : કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિ પર, કંપનીના કર્મચારીઓ તેમના અસાધારણ વારસાને માન આપવા માટે…

- Advertisement -
Ad image