Rudra

Follow:
1807 Articles
Tags:

૧૧ તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીની વહીવટી મંજૂરી મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી જિલ્લા અને તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન અને સુવિધાસભર બનાવવાનો અભિગમ અપનાવ્યો…

કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને…

VIDEO: એસ્ટ્રોનોમર કંપનીના CEO અને હેડ એચઆર વચ્ચેના અફેરનો ભાંડો ફૂટ્યો! આખા જગતમાં વાયરલ થઈ ગયો વીડિયો

Andy Byron Video: ઓફિસ અફેરની ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, આજે અમે એક મોટી સોફ્ટવેર કંપનીના સીઈઓ અને તેની કંપનીની…

Tags:

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : ડૉ.જયંતિ રવિ

રાજ્યના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા પ્રજા ભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના…

હવે રસ્તા પર AIની વોચ: ખાડા, પાણીના ભરાવા કે ટ્રાફિક મુદ્દે તરત તંત્રને આપશે માહિતી, ગુજરાતના આ જિલ્લાનું ડિજિટલ પગલું

સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને…

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું ટ્રેલર લૉન્ચ: રાષ્ટ્રીય ચેતનાને જગાવતો સિનેમેટિક સંદેશ

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ 'વિશ્વગુરુ' નો ટ્રેલર આજે ભવ્ય…

અમદાવાદ ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્માર્ટ સપ્લાય ચેઇન કોનક્લેવ 2025 નું આયોજન કરાયું

ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (આઇસીસી) એ 16 જુલાઈ, 2025 (બુધવાર) ના રોજ અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે “સ્માર્ટ સપ્લાય ચેઇન…

Tags:

‘પંચાયત‘ એક્ટર આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ, કહ્યું – ‘જીવન ટૂંકું છે‘

લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત‘ માં પોતાની ભૂમિકા માટે જાણીતા અભિનેતા આસિફ ખાનને તાજેતરમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને હાલમાં તે…

‘સ્પેશિયલ ઓપ્સ 2’ના કલાકારો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે પહોંચ્યા

નવી દિલ્હી : સ્પેશિયલ ઓપ્સ 2 રિલીઝ માટે સુસજ્જ છે ત્યારે તેની મુખ્ય ટીમના અભિનેતા કે કે મેનન, પરમીત સેઠી,…

માન્ય કારણ વગર પતિથી અલગ રહેતી પત્ની ભરણપોષણ મેળવવાને હકદાર નથી: અલ્હાબાદ હાઇકોર્ટ

પ્રયાગરાજ : અલ્હાબાદ હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે કોઈ માન્ય કારણ વગર પતિથી અલગ રહેતી પત્ની ભરણપોષણ મેળવવા માટે હકદાર…

- Advertisement -
Ad image