Rudra

Follow:
2174 Articles
Tags:

ઇંગ્લેન્ડમાં પંતનો પાવર, એક ટેસ્ટમાં બે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, આવું પરાક્રમ કરનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો

Rishabh Pant World Record: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે…

અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરાપી એક્ઝિબિશનનો પ્રારંભ

અમદાવાદની માનુનીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ એક્ઝિવિશનની શરૂઆત કરવામાં આવી…

Tags:

વિશ્વ ઓલિમ્પિક દિવસ : ઓલિમ્પિક 2036ની યજમાની કરશે ગુજરાત, અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન

ગુજરાતનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવું અમદાવાદ શહેર વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોનું યજમાન શહેર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું…

Tags:

ફિલ્મ ‘વિશ્વગુરૂ’નું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે સિનેમાઘરોમાં રિલીઝ

ગુજરાતી સિનેમા જગતમાં એક નવું અધ્યાય જોડાતું જોઈ શકે છે, કેમ કે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ હવે 1 ઓગસ્ટ , 2025…

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર-૮ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ…

રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ 2025 -2026 માટેનો ઇન્સ્ટોલેશન સેરેમીનીનું આયોજન કરાયું

અમદાવાદ : વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના RI ડિસ્ટ્રીક્ટ 3055 ના ગવર્નર નિગમ ચૌધરી દ્વારા આ વર્ષના રોટરી ક્લબ આદર્શ અમદાવાદ ના…

કલા મહાકુંભ 2025-26 માટે 20 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે, અહીંથી મેળવી શકાશે ફોર્મ

અમદાવાદ : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી…

અમિત ખૂંટ આપઘાત કેસ: “તુ પાંચ ફૂટની છો અને મોડલ બનવું છે? કહીને થૂંક્યું,” દુષ્કર્મની પીડિતાએ ડીસીપી બાંગરવા પર ગંભીર આક્ષેપ કર્યા

રાજકોટ : બહુચર્ચિત રાજકોટના ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ કોર્ટમાં ફરિયાદ કરી છે જેમાં પૂર્વ ધારાસભ્ય…

Tags:

ગુજરાતભરમાં તા. 21 જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ગાંધીનગર : ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો…

અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

અમદાવાદ : ૧૨ જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-૧૭૧ વિમાન ક્રેશ થયું હતું, જે દુર્ઘટનામાં ૨૭૯ લોકોના મૃત્યુ…

- Advertisement -
Ad image