Rudra

Follow:
1563 Articles
Tags:

BSFએ સામ્બા સેક્ટરમાં પોતાની પોસ્ટનું નામ ‘સિંદૂર‘ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો

જમ્મુ : આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ના સફળ અમલ પછી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ સાંબા સેક્ટરમાં એક પોસ્ટનું નામ "સિંદૂર"…

બાંગ્લાદેશમાં છોકરા કે છોકરીના ચક્કરમાં ન પડતાં, ચીની દૂતાવાસે પોતાના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી

ઢાકા : બાંગ્લાદેશમાં એક તરફ જ્યાં રાજકીય અશાંતિ અને લોકોમાં રોષની લાગણીઓ જાેવા મળી રહી છે ત્યારે ચીની દુતાવાસે પોતાના…

Tags:

TOTO Indiaએ શાવર MIST SPAનું ન્યૂ વેરિયન્ટ લોન્ટ કર્યું, સ્નાન દરમિયાન કરાવશે બહેતર અનુભવ

TOTO India એ તેના શાવર MIST SPA નું એક નવો પ્રકાર સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે, જે આરામ, ટેકનોલોજી અને…

અમદાવાદની CBSE ઈન્ડિયા ટોપર ઈશાની દેબનાથને CBSE અને DPS સોસાયટીના ચેરમેન દ્વારા સન્માનિત કરાઇ

અમદાવાદઃ દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની હ્યુમેનિટીઝ ની વિદ્યાર્થીની ઈશાની દેબનાથ એ CBSE ધોરણ 12ની પરીક્ષામાં 500/500 નો સંપૂર્ણ સ્કોર પ્રાપ્ત કર્યો…

Tags:

21મું વર્લ્ડ રોઝ કન્વેન્શન 2028નું ભોપાલમાં યોજાશે, 700થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ રહેશે હાજર

જાપાનના ફુકુયામા શહેરમાં આયોજિત 20મા વિશ્વ ગુલાબ સંમેલનમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ…

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના હેરિટેજ વોકનું સફળ આયોજન કરાયું

અમદાવાદ : શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે, ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા રવિવાર, 25 મેના રોજ હેરિટેજ વોકનું આયોજન…

કોણે તૈયાર કર્યો હતો ‘ઓપરેશન સિંદૂર’નો લોગો? ડિઝાઈન કરવામાં કેટલો લાગ્યો હતો સમય?

OPERATION SINDOOR: પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં 9 જગ્યાઓએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ઓપરેશનને સંપૂર્ણ રીતે…

હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ૪૦-૪૫ કિમીની ઝડપે…

ધોલેરા-ભાવનગર હાઇવે પર બે કાર સામ સામે અથડતા ભયંકર અકસ્માત; 4 લોકોનાં મોત

ધોલેરા : ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંધીડા નજીક આજે એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ…

Tags:

પીએમ મોદી દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

દાહોદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ ૧૧:૧૫ વાગ્યે…

- Advertisement -
Ad image