Rudra

Follow:
2170 Articles
Tags:

ઉત્તર પ્રદેશના સંભલમાં લગ્ન પ્રસંગમાં માતમ, વરરાજા સહિત 8 લોકોના મોત, સમગ્ર ઘટના જાણીને ધ્રૂજી જશો

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં લગ્નની પાર્ટી લઈ જતી બોલેરો એસયુવી કોલેજની દિવાલ સાથે અથડાતા ૨૪ વર્ષીય વરરાજા સહિત…

ASIએ ઓડિશાના સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ છઠ્ઠી સદીમાં બંધાયેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ શિવ…

ટેક્સાસમાં પૂરના કારણે સમર કેમ્પમાંથી 20થી વધુ છોકરીઓ ગુમ, પૂરમાં ઓછામાં ઓછા 13ના મોત

ટેક્સાસ : ટેક્સાસ હિલ કન્ટ્રી વિનાશક પૂરથી પીડાઈ રહ્યું છે જેમાં ઓછામાં ઓછા ૧૩ લોકો માર્યા ગયા હતા અને ૨૦…

બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને આગામી ૧૮ જુલાઈથી ૨૩ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.…

ગુજરાતના મુખ્યમંત્રીએ ઓમેગા એલિવેટર્સને ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડથી સન્માનિત કર્યા

અમદાવાદમાં યોજાયેલા ‘બિલ્ડર ઓફ ધ નેશન કૉન્ક્લેવ 2025’ દરમ્યાન ભારતની અગ્રગણ્ય વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન કંપની ઓમેગા એલિવેટર્સને પ્રતિષ્ઠિત 'બિલ્ડર ઓફ ધ…

શનિવારે વહેલા છૂટી ગયા વિદ્યાર્થીઓ, છોકરા ઘરે ન આવતા શાળાએ પહોંચ્યા વાલીઓ, જઈને જોયું તો…

અમરેલી : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ૫ જુલાઈ, ૨૦૨૫થી નવી શિક્ષણ નીતિ હેઠળ ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને…

Tags:

ગુજરાતમાં માથે મોટી ઘાત, 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે એનેક જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું

ગાંધીનગર/દ્વારકા : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ૩.૭ ઈંચ વરસાદ નોંધાયો…

બાળકોમાં ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહેલા ‘મેદસ્વિતા મુક્ત’ અભિયાનમાં સ્વયંભૂ રીતે નાગરિકો જોડાઇ રહ્યા છે. વર્તમાનમાં નાના-નાના…

એલોન મસ્કે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી, ટ્રમ્પને આપશે સીધી ટક્કર, જાણો શું રાખ્યું પાર્ટીનું નામ?

Elon Musk New Political Party: અમેરિકાના 249માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત વન બિગ બ્યુટીફુલ કાયદો લાગુ કરી…

આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજના આગમન અવસરે 6 જુલાઇએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે

૧૦ જુલાઇ ગુરુપુર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને ૧૩ જુલાઇ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન કરાશે. આ સમગ્ર કાર્યક્રમ…

- Advertisement -
Ad image