Rudra

Follow:
1448 Articles
Tags:

રાજ્યના સરકારી કર્મચારીઓને કરવું પડશે ટ્રાફિક નિયમોનું પાલન, નહિતર થશે દંડનીય કાર્યવાહી

ગાંધીનગર : ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે…

ગુજરાત યુનિવર્સિટીમાં રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું

આર્યાવર્ત ધ લાઈફ સેવિયર્સ સંસ્થા દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં "પ્રયાસ" નામથી રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે એક નેશનલ કોન્ફરન્સનું…

Tags:

DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 10-બેડના BMT યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આ અત્યાધુનિક સુવિધા કેન્દ્રમાં દર વર્ષે થેલેસેમિયા જેવી વારસાગત રક્ત વિકૃતિ સાથેના 120 બાળકોને તેમના માટે જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં…

Tags:

અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે વર્ષ ગાંઠની ઉજવણી કરાઈ

અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહા સુદ અગિયારસને શનિવાર…

સ્ટેન્ડ-અપ કોમેડિયન વિરાજ ઘેલાનીએ સોશિયલ મીડિયા પર તેની જર્ની શેર કરી

વિરાજ ઘેલાની સોશિયલ મીડિયાની સૌથી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક છે, જેમણે સ્ટેન્ડ-અપ કોમેડી શો કરીને દર્શકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એક…

પોતાનું સપનાનું ઘર મેળવવાની તક, પંજાબ નેશનલ બેંક દ્વારા PNB હોમ લોન એક્સ્પો – 2025નું આયોજન કરાયું

પંજાબ નેશનલ બેંક ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે અને સમગ્ર દેશમાં લગભગ 18 કરોડ ગૌરવપૂર્ણ ગ્રાહકોને સેવા…

ક્યાંક હિમવર્ષા, ક્યાંક ઠંડી તો ક્યાંક પડશે વરસાદ, આગામી 2-3 દિવસ હવામાન વિભાગે કરી આગાહી

નવી દિલ્હી : ફરી એક વાર વાતાવરણમાં જોવા મળ્યો પલટો, હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર-પશ્ચિમમાં તાપમાનમાં ઘટાડો થયો છે સાથેજ…

અમદાવાદની મહિલાઓ માટે મોટી તક, જલસા ઇવેન્ટ્સ દ્વારા ડિજાઇનર & લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરાયું

જલસા ઇવેન્ટ્સ દ્વારા ફરી ડિજાઇનર & લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સીમા હોલ ખાતે તારીખ 7 થી…

Tags:

ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર

ગાંધીનગર : પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે લગાવી આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા. 7 ફેબ્રુઆરીએ બપોરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા…

- Advertisement -
Ad image