Rudra

Follow:
2346 Articles

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે નોંધી બેદરકારીની ફરિયાદ

અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે, ધોરણ ૧૦ માં ભણતા…

Tags:

ખંભાતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૨ શ્રમિકોનું ગુંગળાય જવાથી મોત

આણંદ : ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડાની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા…

Tags:

વડાપ્રધાન મોદી કડી-સાબરમતી વચ્ચે પહેલી મેમૂ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે

અમદાવાદ (સાબરમતી) થી કડી વચ્ચે આ ટ્રેન અત્યંત લાભકારક સિદ્ધ થશે, જ્યાં હાલમાં અમદાવાદથી કડી સુધીનું બસ ભાડું રૂ.૮૦/- થી…

Tags:

ઓનલાઈન ગેમિંગની ગેમ ઓવર, બિલને રાષ્ટ્રપતિ મુર્મુની મંજૂરી મળી

નવી દિલ્હી : રાજ્યસભા દ્વારા મંજૂર થયાના એક દિવસ પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલને…

Tags:

રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો; જાહેર સ્થળે ખોરાક આપવા પર પ્રતિબંધ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે રસ્તાઓ પર રખડતા શ્વાનોને ખવડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને…

Tags:

રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનો સંકલ્પ, ૩ મહિનામાં ૮૬૨ આંગણવાડીના ખાતમુહૂર્ત-લોકાર્પણ

આંગણવાડી એ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે.…

Tags:

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે બે સગીરોની સંડોવણીનો આઘાતજનક ખુલાસો કર્યો

અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા બાદ વાલીઓમાં રોષ વધી રહ્યો છે. ત્યારે ખોખરા પોલીસે…

એશિયા કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે લીધો ચોંકાવનારો નિર્ણય, કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું

મુંબઈ : ભારતના અનુભવી ક્રિકેટર અજિંક્ય રહાણેએ આગામી સ્થાનિક સિઝન પહેલા મુંબઈ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે.…

Tags:

‘લગ્ન બે વ્યક્તિઓનું મિલન, પતિ-પત્ની એમ ન કહી શકે કે હું સ્વતંત્ર રહેવા માંગુ છું‘, સુપ્રીમ કોર્ટનો દંપતીને આદેશ

નવી દિલ્હી : ગુરુવારે (૨૧ ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટે લગ્ન અને ર્નિભરતા પર એક મહત્વપૂર્ણ અવલોકનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પતિ…

Tags:

આ રાજ્યએ લીધો મોટો નિર્ણય, ૧૮ વર્ષથી વધુ ઉંંમરના લોકોને પહેલી વાર આધાર કાર્ડ નહીં મળે

ગુવાહાટી : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા મળતા અટકાવવા માટે આસામમાં ૧૮…

- Advertisement -
Ad image