Rudra

Follow:
2341 Articles
Tags:

હયાત વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ઇંડિયન ફેશન એક્ઝિબિશન ‘Sutraa’ નો આજે અંતિમ દિવસ

અમદાવાદ : હયાત વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ચાલી રહેલી સૂત્રા – ધ ઇન્ડિયન ફેશન એક્ઝિબિશનની ભવ્ય વેડિંગ એડિશનનો આજે અંતિમ દિવસ…

Tags:

અમદાવાદમાં 30મી નવેમ્બરે ‘9મી અદાણી અમદાવાદ મેરેથોન’ નું આયોજન કરાયું, 24,000થી વધુ લોકો લગાવશે દોડ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રખ્યાત સ્પોર્ટ્સ ઇવેન્ટ 9મી અદાણી અમદાવાદ મેરેથોન (AAM) 30 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે. આ ભવ્ય…

Tags:

ટીમ ઇન્ડિયાને ઘરમાં ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી હાર મળી, સાઉથ આફ્રિકાની ટીમે 25 વર્ષ બાદ વ્હાઇટવોશ કર્યો

દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતને 408 રને હરાવ્યું છે. રનોના હિસાબે ભારતની આ ઇતિસાહની સૌથી મોટી હાર છે.…

Tags:

આર્મીની તૈયારી કરતા ઉમેદવારોને મોજ પડી જાય એવા સમાચાર, ભારતીય સેના દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Agniveer Recruitment: ભારતીય સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય સેનામાં આશરે 1.8 લાખ સૈનિકોની…

કેડિલા ફાર્માસ્યુટિકલ્સે કહાયા ટર્મરિક ક્રીમ કરી લોન્ચ, બેજાન ત્વચાને બનાવશે ફ્રેશ અને યુવાન

અમદાવાદ: ભારતની અગ્રણી રિસર્ચ આધારિત હેલ્થકેર કંપની, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે કહાયા ટર્મરિક ક્રીમના લોન્ચની જાહેરાત કરી છે. આ નવી રજૂઆત,…

Tags:

“પામ તેલનું અનાવરણ: વિજ્ઞાન, સમાજ, નવીનતા, ટકાઉપણું અને આગળ વધવાનો માર્ગ” વિષય પર સેમીનારનું આયોજન કરાયું

કોલકાતા : ઓઇલ ટેકનોલોજીસ્ટિસ એસોસિયેશન ઓફ ઇન્ડિયા, ઇસ્ટર્ન ઝોન દ્વારા મલેશિયન પામ ઓઇલ કાઉન્સિલ (MPOC) અને જાદવપુર યુનિવર્સિટી, કોલકાતાના સહયોગથી…

Tags:

માણસના મોતના 24 કલાક પછી મડદાં સાથે શું શું થયા છે? સ્મશાનના કર્મચારીની વાત સાંભળીને ધ્રૂજી જશો

મૃત્યુ એક સનાતન સત્યા છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નક્કી છે અને એ જ સૃષ્ટિનો નિયમ છે.…

Tags:

રાજકોટમાં હત્યા કરાયેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ: 32 વર્ષીય સ્નેહા આસોડિયા નામની પરણીતાની વેલનાથપરા વિસ્તારમાં અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા કરાયેલી…

બાબા નીમ કરોલી મહારાજના 125માં પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર મંદિરે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું

આગામી ૨૮ નવેમ્બરે બાબા નીમ કરોલી  મહારાજના ૧૨૫મા પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર મંદિરે દિવસભરની ઉજવણી યોજાશે. બાબા નીમ કરોલી…

- Advertisement -
Ad image