Rudra

Follow:
1642 Articles
Tags:

મહારાષ્ટ્રના નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ આજે બ્રાન્ડ બની ગઈ, 150 થી 200 કરોડ વાર્ષિક ટર્નઓવર

તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ આવે અને તે છે રેંટિયો તુવેરદાળ ! આજે…

વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો મહેસાણામાં પ્રારંભ

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયા ના વિશ્વના સૌથી…

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘‘Celebration of Success-2025’’ તેમજ Oorja - The Talent Show ઉલ્લાસમાં ઉજવાયો હતો. ખાસ ઉલ્લેખનીય…

સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કર્ણાવતી પૂર્વ વિભાગના ‘જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો ભવ્ય શુભારંભ

સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આર્થિક સંગઠન છે જે સ્વદેશી ઉદ્યોગો અને સંસ્કૃતિના વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવે…

પશ્ચિમ બંગાળમાં હિંસા : મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા; ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા

મુર્શિદાબાદ : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ હતી જેમાં એક મોટા ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં…

વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત: WHOના મહાનિર્દેશકના નિવેદનથી ખળભળાટ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસ એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે દુનિયામાં વધુ એક મોટી મહામારી…

બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આજે યોજાશે લેખિત પરીક્ષા યોજાશે, 1.02 લાખ ઉમેદવારો ભાગ લેશે

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ…

બનાસકાંઠામાં પુત્રએ પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખી

બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ…

Tags:

આત્મહત્યા માટે ઝેરી દવા ખરીદી, હિંમત ન હાલતા પાણીના કૂલરમાં નાખી દીધી, 125 રત્નકલાકારોનો જીવ જોખમમાં મૂક્યો

સુરતના કાપોદ્રામાં રત્નકલાકારો ને ઝેરી પાણી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ દેવમુરારી હવે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી નિકુંજ…

ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન

કુમુદિની લાખિયા એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં. શનિવારે વહેલી સવારે 95 વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં…

- Advertisement -
Ad image