Rudra

Follow:
1397 Articles
Tags:

વિશ્વ ઉમિયા ધામ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, શિવ વિવાહનું આયોજન કરાયુ

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા…

ENGIE એ વાવ તાલુકામાં શ્રી કુંડલિયા પગાર કેન્દ્ર શાળામાં નવું શેડ બનાવી આપ્યું

ENGIE, જે ઓછી કાર્બન ઊર્જા ઉકેલોમાં એક વૈશ્વિક અગ્રણી કંપની છે, ભારતના ઊર્જા પરિવર્તનને મજબૂત બનાવવા માટે પોતાની નવીનીકરણીય ઊર્જાની…

Tags:

વિયેતજેટ દ્વારા ખાસ હોળી ફેસ્ટિવ સેલ લોન્ચ કરાયો, ભાડુ જાણીને આંખો પહોળી થઈ જશે

મુંબઈ : વિયેતનામની નવા યુગની એરલાઈન વિયેતજેટ ખાસ હોળી ફેસ્ટિવ સેલ સાથે હોળીના જોશમાં પ્રવેશ કરતાં ભારતીય પ્રવાસીઓને ફક્ત રૂ.…

મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ સ્નાનનું આધ્યાત્મિક મહત્વ, જાણો શું કહે છે કે જોતિષ મોતી સિંહ રાજપુરોહિત

વર્ષ 2025 માં એક જ દિવસે મહા કુંભ સ્નાન અને મહા શિવરાત્રીનું એકત્રીકરણ હિન્દુ ભક્તો માટે ગહન આધ્યાત્મિક મહત્વ ધરાવે…

Tags:

DICVએ 100% પુનઃપ્રાપ્ય ઊર્જા વડે ઓરાગદમ ફેસિલિટીનું સંચાલન શરૂ કર્યું

ચેન્નઈ - ડેમલર ટ્રક AGની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (DICV)એ તેના સસ્ટેનેબિલિટી રોડમેપ પૂર્વે તેની અત્યાધુનિક…

બિહાર : પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે હચમચાવી નાખતો અકસ્માત, 7 લોકોના મોત

બિહારના પટનામાં મસૌરી ખાતે નૂરા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ ટક્કર થતાં સાત લોકોના…

ગુજરાતના વેટરન ખેલાડીઓનો 31મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ડંકો, વિવિધ કેટેગરીમાં 26 મેડલ જીત્યા

ગાંધીધામ : રાજ્યનાં અનુભવી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં ફેબ્રુઆરી 21 થી 23 દરમ્યાન ઇન્દોર ખાતે વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિ દ્વારા…

અમદાવાદ : ધો. 7ના વિદ્યાર્થીને માર મારવા મામલે હેબ્રોન સ્કૂલને નોટિસ, શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદ : ફરી એકવાર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, મણિનગર વિસ્તારમાં આવેલી…

Tags:

ગુજરાતની ધરા ફરી ધ્રૂજી, ગીર પંથકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાતા સ્થાનીકોમાં ભયનો માહોલ

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે એક બાદ એક તેમ કૂલ ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.…

સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી મહાશિવરાત્રી પર ઘર બેઠા આ રીતે મેળવો મહાદેવનો પ્રસાદ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ…

- Advertisement -
Ad image