Rudra

Follow:
2341 Articles
Tags:

ગુજરાતનો બ્લ્યૂ ફ્લેગ બીચ પ્રવાસીઓ માટે બન્યો હોટ ફેવરીટ, છેલ્લા વર્ષમાં 13.5 લાખથી વધુ લોકોએ દરિયાની સુંદરતા માણી

ગાંધીનગર: કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક…

Tags:

10,000 કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા લંબાવાઈ, જાણો હવે કેટલી તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની…

Tags:

IIMM અમદાવાદ ટકાઉ સપ્લાય ચેઇન પર રાષ્ટ્રીય પરિષદ NATCOM 2025નું આયોજન કરશે

અમદાવાદ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મટિરિયલ્સ મેનેજમેન્ટ (IIMM), અમદાવાદ શાખા, તેની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર 29 અને 30ના રોજ NATCOM…

મહારાજના ૧૨૫માં પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર હનુમાન નીમ કરોરી બાબા મંદિર રાંચરડામાં ભવ્ય ઉજવણી

૨૮ નવેમ્બરે બાબા નીમ કરોરી મહારાજના ૧૨૫માં પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર હનુમાન નીમ કરોરી બાબા મંદિર રાંચરડા , અમદાવાદ…

બાઇક બનાવતી કંપની બનાવે છે પ્રાઇવેટ જેટ, કિંમતમાં સાવ સસ્તુ, ખાસિયત જાણીને ચોંકી જશો

Honda Private Jet: બાઈક અને કાર નિર્માતા કંપની Honda એવિએશન સેક્ટરમાં પણ પોતાની જગ્યા બનાવી ચૂકી છે. આ કંપની હવે…

Tags:

‘મંગલમ કેન્ટીન’ થકી 1700થી વધુ સખી મંડળની મહિલાઓને દર મહિને રૂ. 10 હજારથી 50 હજાર સુધીની આવક

રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC તમામ જિલ્લાઓમાં મહિલા સ્વસહાય જૂથો-સખી મંડળોને સશક્ત બનાવવા માટે…

Tags:

અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સી-વે R અને R1નું નિર્માણ કરાયું, જાણો શું ફાયદો થશે

અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) બે કોડ C પેરેલલ ટેક્સીવે - રોમિયો…

Tags:

કચ્છ અને સૌરાષ્ટ્રના 10થી વધુ ઉત્પાદનોએ મેળવ્યો છે GI ટેગ, જાણો કઈ કઈ વસ્તુને મળ્યો ટેગ

ગાંધીનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના સ્થાનિક અને વારસાગત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન…

Tags:

રાજ્ય સરકારની ચિંતન શિબિર માટે મંત્રીમંડળ સહિત ઉચ્ચ અધિકારીઓનું અમદાવાદથી ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રસ્થાન

વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના…

- Advertisement -
Ad image