Rudra

Follow:
1932 Articles
Tags:

રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા સુધી જળસંગ્રહ થયો

ગાંધીનગર : આ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના…

આગામી છ દિવસ ગુજરાત માટે ભારે, હવામાન વિભાગની તોફાની આગાહી, આ જિલ્લાઓ જાહેર કર્યું રેડ એલર્ટ

ગાંધીનગર : ગુજરાતમાં આગામી છ દિવસ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં ૨૪ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી…

Tags:

પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, ૬૫૭ લોકોના મોત, લગભગ ૧,૦૦૦ ઘાયલ

ઇસ્લામાબાદ : આ વર્ષે જૂનના અંતથી પાકિસ્તાનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૬૫૭ લોકો માર્યા ગયા છે અને લગભગ ૧,૦૦૦…

ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ ‘દમા દમ મસ્ત કલંદર‘ ગીત ગાયને લોકોના દિલ જીતી લીધા

દક્ષિણ ઓકલેન્ડમાં ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારતીય સમુદાયના દિલ જીતી લીધા હતા કારણ કે તેમણે…

Tags:

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત ૦૬ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં ત્રીજા ક્રમે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. ૦૪ જૂન થી ૧૮ ઓગષ્ટ-૨૦૨૫…

Tags:

જમ્મુમાં વાદળ ફાટવાથી માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તારીખ ૧૪ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પ્રાપ્ત માહિતી અનુસાર 60 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.…

Tags:

ગોતામાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન ‘ગરબા ગ્રુવ 2025’નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ: ગોતા ખાતે આવેલા સહાના બેન્ક્વેટ હોલમાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન 'ગરબા ગ્રુવ 2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક…

પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંગીતમય ભજન સંધ્યામાં વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદ: પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, સ્વતંત્રતા દિવસ અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની પૂર્વસંધ્યાએ પૂરા ભક્તિભાવ સાથે…

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની કરવામાં આવી ઉજવણી

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી ૧૬મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. માંજલપુર ઈવા મોલ…

Tags:

ગર્ભધારણમાં નથી મળતી સફળતા? તો ફક્ત એગ અને સ્પર્મ નહીં, આ પરિબળો પણ કરે છે અસર, જાણો શું કહે છે ડોક્ટર વિવેક કક્કડ

ઇન્ફર્ટિલિટી વિશે વિચારતી વખતે આપણે મોટે ભાગે જૈવિક પાસાંઓ (બાયોલોજિકલ) જ વિચારીએ છીએ, જેમ કે એગ, સ્પર્મ અથવા ગર્ભધારણની પ્રક્રિયા.…

- Advertisement -
Ad image