નવરાત્રી એટલે 'નવલી નવ રાતો'. શારદીય નવરાત્રી જે આજના સમયમાં પારંપરીક અને આધુનિક બે રીતે ઊજવવામાં આવે છે. નવરાત્રીમાં જગતજનની…
ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે તા. ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન 'વન્યજીવ સપ્તાહ-૨૦૨૫' ઉજવવામાં આવનાર છે.જેમાં વધુમાં…
રાજકોટ: શહેરમાં16 વર્ષીય સગીરાને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી તેની સાથે દોઢ વર્ષમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં…
Ahmedabad: પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં જાહેર દુર્ગા પૂજા કમિટી દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરવામાં…
નવી દિલ્હીઃ આજથી સરકારે 19 કિલોગ્રામના કમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 16 રૂપિયા સુધી વધારી દીધો છે. 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના…
રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ…
એશિયા કપ 2025નો ખિતાબ જીતનાર ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત ફરી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમે ગ્રુપ સ્ટેજ અને પછી…
ગાંધીનગર: સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ…
નવા સચિવાલય-ગાંધીનગર ખાતે આજે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપક્રમે માનવીય અભિગમ દાખવીને ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ…
અમદાવાદ: અયોધ્યા ગ્રુપના સમીર શુક્લાએ તાજેતરમાં કાલીબારી દુર્ગા પૂજાની મુલાકાત લીધી હતી અને આ શુભ ઉજવણીના દૈવી જોડાણ પર પોતાના…

Sign in to your account