Rudra

Follow:
1719 Articles

ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ડાંગના “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ઉજવણી કરાશે

ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે તા. ૨૨ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિવિધ સ્વરૂપે ઉજવવામાં…

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025 સુધી 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને…

Tags:

ઈઝરાયલની સેના દ્વારા ગાઝામાં આત્મઘાતી હુમલો, 90 લોકોના મોત

ગાઝા : છેલ્લા એક વર્ષ પહેલાથી હમાસના આંતકી હુમલાના જવાબમાં ઈઝરાયેલ દોઢ વર્ષથી ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા…

વિદેશી હુમલાના જોખમથી બચવા અમેરિકા બનાવાશે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ શીલ્ડ

વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટનું એલાન કર્યું હતું, જેની અંદાજિત કિંમત 175 બિલિયન…

રાજકોટ ટી.આર.પી ગેમઝોન આગનીકાંડના મૃતકોને ન્યાય અપાવવા માટે રેલી શરૂ થતા જ પોલીસ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી

રાજકોટ : સમગ્ર રાજ્યને હકમચાવીનાખનાર રાજકોટના ટી.આર.પી.ગેમઝોનમાં ૨૫મે ૨૦૨૪ના માનવીય લાપરવાહીથી લાગેલી આગમાં ૨૭ લોકો બળીને એટલા ખાખ થઈ ગયા…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 300 કિમી વાયડક્ટ્સનું નિર્માણ પૂર્ણ થયું

અમદાવાદ : મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરે એક મહત્વપૂર્ણ બાંધકામ સીમાચિન્હ હાંસલ કર્યો છે, જેમાં ૩૦૦…

Tags:

રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો

રાજકોટ : ગુજરાતના અનેક શહેરોમાં મંગળવારે બપોર પછી વરસાદ વરસ્યો હતો. રાજકોટ, અમરેલીના અનેક ગામડાઓ, ગઢડા, જામકંડોરણા અને જેતપુર સહિત…

Tags:

ગુજરાત એટીએસ દ્વારા સાયબર ટેરેરિઝમના ગુનામાં 2ની ધરપકડ

અમદાવાદ : ૨૨ એપ્રિલના રોજ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની જાસૂસો પર કાર્યવાહી વધુ તીવ્ર બની છે.…

સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં કર્યો મોટો ફેરફાર, હવે લૉ ગ્રેજ્યુએટ્સ સીધા જુનિયર સિવિલ જજ નહીં બની શકે

નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મોટો ફેસલો લીધો છે જેમાં હવે નીચલી કોર્ટમાં જજ (જૂનિયર ડિવિઝન…

Tags:

બેંગલુરુમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, 3 લોકોના મોત, 500થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

બેંગલુરુ : હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ માટે અનેક રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે કર્ણાટકના બેંગલુરુ સહિત આસપાસના વિસ્તારોમાં…

- Advertisement -
Ad image