Rudra

Follow:
1638 Articles

ઇડી દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની 21 કરોડની મિલકતો જપ્ત

રાજકોટ: ઇડીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની…

Tags:

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મહિલા કારચાલકે બાઈક સવાર યુવકનો ભોગ લીધો

અમદાવાદ : ફરી એકવાર શહેરમાં રાતના સમયે થયો ગંભીર અકસ્માત, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે…

અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર છાતીના પાટિયા બેસી જાય એવો અકસ્માત, 3ના મોત

અમરેલી : રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ…

હવે તમારા બાથરૂમને મળશે આધુનિક લૂક, Hansgrohe ઇન્ડિયા દ્વારા LavaPura Element S ઈ-ટોઈલેટ લોન્ચ

પુણે : બાથરૂમ અને રસોડાના સોલ્યુશન્સમાં પ્રીમિયમ જર્મન બ્રાન્ડ, Hansgrohe એ ભારતીય બજાર માટે આધુનિક અને નવીનતમ - LavaPura Element…

અમદાવાદીઓ માટે ખુશ ખબર: સસ્તી અને સારી કેસર કરી ખરીદવી હોય તો પહોંચી જજો અહીં

  Kesar Mango Festival 2025: અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે…

Tags:

અમદાવાદમાં રિક્ષા ચાલકો ચેતી જજો, જો આ નિયમનું પાલન નહીં કરો તો ગયા સમજો!

અમદાવાદ : તા. 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને…

પહેલા બસ અકસ્માત અને હવે વધુ એક કલાકારનું મોત, કાંતારા 2 ફિલ્મ યુનિટની માઠી બેઠી

ફિલ્મમેકર ઋષભ શેટ્ટી માટે વધુ એક મોટા આંચકા સ્વરૂપ દુખણાં સમાચાર આવ્યા છે, ફિલ્મ ‘કાંતારા 2‘નું શૂટિંગ શરુ થયું ત્યારથી…

ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા વિરાટ અને અનુષ્કા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે (12 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પત્ની અનુષ્કા સાથે વૃંદાવન…

Tags:

પંજાબના અમૃતસરમાં ઝેરી દારુ પીધા બાદ 15 લોકોના મોત, 5ની હાલત ગંભીર

અમૃતસર : પંજાબના અમૃતસરમાં આવેલ મજીઠામાં એક મોટી ઘટના બની હતી જેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે.…

દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ: આદમપુર બેઝ પર પીએમ મોદી

આદમપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે IAF આદમપુરની મુલાકાત લીધી હતી. મોદીએ…

- Advertisement -
Ad image