Rudra

Follow:
2170 Articles

ગુજરાતમાં સાવર્ત્રિક મેઘ મહેર, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો?

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે તા.…

Tags:

કર્ણાટક-કેરળ બોર્ડર પર બસની બ્રેક ફેલ થતાં પેસેન્જર શેલ્ટર સાથે અથડાઈ, ૬ લોકોના મોત

મેન્ગ્લુરુ : ગુરુવારે (૨૮ ઓગસ્ટ) કર્ણાટક-કેરળ સરહદ પર આવેલા તાલાપડી નજીક એક દુ:ખદ અકસ્માત થયો, જ્યારે કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી…

રાજસ્થાન હાઈકોર્ટે ૨૦૨૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ કરી

જયપુર : રાજસ્થાન હાઈકોર્ટે ગુરુવારે પેપર લીક અને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના સભ્યોની સંડોવણીના આરોપોને કારણે વિવાદાસ્પદ ૨૦૨૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર…

Tags:

આ રાજ્યમાં મહિલાઓને દર મહિને મળશે ૨,૧૦૦ રૂપિયાની સહાય, ૧૯-૨૦ લાખ મહિલાઓને મળશે લાભ

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ૨૫ સપ્ટેમ્બરથી ‘દીન દયાળ લાડો લક્ષ્મી યોજના‘ લાગુ કરશે,…

Tags:

૩ પાકિસ્તાની આતંકવાદીઓ ઘુસ્યા હોવાની માહિતી મળ્યા બાદ સમગ્ર બિહારમાં હાઇ એલર્ટ

પટના : રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જ્યાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ રાજ્યમાં ઘૂસી ગયા બાદ બિહાર પોલીસ…

Tags:

ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનો પ્રારંભ

ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ…

Tags:

મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય…

Tags:

નવસારીના લગ્ન વગર ૩ વર્ષથી સાથે પુરુષે મહિલાની હત્યા કરી ગળેફાંસો ખાઈ લીધો, કારણ જાણીને ચોંકી જશો

નવસારીના મુનસાડ ગામે એક મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની ચપ્પુના અનેક ઘા…

પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર; ૧૨૦.૫૦ માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ

ગાંધીનગર : લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ભાગ સમાપ્ત થયો જેમાં બુધવારે (૨૭ ઓગસ્ટ, ૨૦૨૫) લોકરક્ષક પોલીસ ભરતીનું મેરિટ…

Tags:

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળાવી ભવ્ય તૈયારી, ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો કાર્યરત

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે.…

- Advertisement -
Ad image