Rudra

Follow:
1871 Articles

બિરલા ફર્ટિલિટી અને IVFએ ‘ફર્ટિલિટી સર્કલ’ લોન્ચ કર્યું; ભારતમાં પહેલીવાર ટોલ-ફ્રી માર્ગદર્શન સપોર્ટ લાઈન શરુ કરાઈ

અમદાવાદ : ભારતના ટોચના ત્રણ ફર્ટિલિટી નેટવર્ક્સમાંથી એક બિરલા ફર્ટિલિટી અને IVFએ ફર્ટિલિટી સર્કલ (1800 123 1515)ની શરુઆત કરી છે,…

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં લાફા કાંડ, વાઈસ ચેરમેનના ગંભીર આક્ષેપ

મહેસાણા : મહેસાણામાં દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપથી આ પ્રકરણ ગરમાયું છે. જેમાં“લાફા કાંડ” મામલે ચેરમેન અશોક…

હવામાન વિભાગની આગામી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી; 28 જિલ્લામાં ઍલર્ટ જાહેર

અમદાવાદ : લોકમુખે ચઢેલી વાત મુજબ, ગુજરાતમાં અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ, જેની સાથે ચોમાસાની શરૂઆતની પરંપરા પણ જાેડાયેલી…

Tags:

જેફ બેઝોસના લગ્ન સમારંભમાં ગર્લફ્રેન્ડ પૌલા હર્ડ સાથે જાેવા મળ્યા બિલ ગેટ્સ

બિલ ગેટ્સ અને તેમની ગર્લફ્રેન્ડ, પૌલા હર્ડ, તેમના લગ્ન પહેલા જેફ બેઝોસ અને લોરેન સાંચેઝની સ્વાગત પાર્ટીમાં પહોંચ્યા ત્યારે તેઓ…

Tags:

વિશ્વ ઉમિયાધામ ખાતે 4000 ભક્તોએ ભોજન પ્રસાદ અને 11,000 ભક્તોએ દર્શનનો લાભ લીધો

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા…

‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન, જાણો મોત પહેલા કોને કર્યો હતો છેલ્લો મેસેજ?

એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાંટા લગા ગર્લ અને બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ શેફાલી જરીવાલાએ દુનિયાને અલવિદા કહી…

Tags:

એક રાતનો શરીર સંબંધ, પછી તું તારા રસ્તે હું મારા રસ્તે! અહીં 10માંથી 7 પુરુષો કરે છે ‘વન નાઈટ સ્ટેન્ડ’?

21મી સદીમાં "વન નાઈટ સ્ટેન્ડ" વિશ્વના અનેક દેશોમાં તે સામાન્ય બની ગઈ છે. ભારતની અંદર પણ હવે ધીમે ધીમે તેનો…

ચોમાસામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે ગુજરાતનું આ સ્થળ

સાપુતારા : ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ ડાંગ જિલ્લામાં વરસાદ સાથે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ…

Tags:

હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જાેર વધ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,…

અમદાવાદ પોલીસનું જાહેરનામું : 148મી રથયાત્રાને પગલે આજે રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા

અમદાવાદ : અતિ પવિત્ર ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો કલાકો જ બાકી છે. આવતીકાલે શુક્રવારે (૨૭ જૂન) ભગવાન જગન્નાથ ભક્તોને…

- Advertisement -
Ad image