Rudra

Follow:
2170 Articles
Tags:

93 વર્ષના દાદાએ પૌત્રીની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા, એક બાળકના પિતા પણ બન્યાં, ઉંમરનો તફાવત જાણીને ચોંકી જશો

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, હાલમાં એક 93 વર્ષના વૃદ્ધે તેમના પૌત્રીની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા. એટલું…

Tags:

અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડના ચાંદીની ચોરી, પ્રેમીકાને લીલા લેર કરાવવા પૂજારીએ કર્યો કાંડ, આ રીતે આપ્યો ચોરીને અંજામ

અમદાવાદ: શહેરના પાલડીના શાંતિવનમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ દેરાસરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પૂજારીએ સફાઈકર્મીની મદદથી ચોરી કરી…

Tags:

દુનિયાનું એવું પ્રાણી જેના દુધમાં હોય છે 60 ટકાથી વધુ આલ્કોહોલ, પીવાથી ચડે છે દારુ જેવો નશો

દૂધને હંમેશાં આરોગ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિ ખોરાક કે અન્ય વસ્તુઓની બનાવટમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા…

ઈન્ગરસોલ રેન્ડ દ્વારા ગુજરાતના સાણંદમાં નવા ઉત્પાદન એકમ સાથે ભારતમાં વિસ્તાર

મિશન- ક્રિટિકલ ફ્લો ક્રિયેશન અને જીવન વિજ્ઞાન તથા ઔદ્યોગિક સમાધાનની વૈશ્વિક પ્રદાતા ઈન્ગરસોલ રેન્ડ ઈન્ક. (NYSE: IR)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી…

Tags:

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

અમદાવાદ : જાણીતા પીઢ કલાકાર અનિલ શાહે તેમના કલાત્મક પ્રવાસની અડધી સદીની ઉજવણી કરવા 14 થી 19 ઓક્ટોબર સુધી અમદાવાદની…

Tags:

સેવા કાર્યોના અભ્યાસ કરવા માટે લાયન્સ ઇન્ટરનેશનલના ટોચના નેતાઓ અમદાવાદની મુલાકાતે

અમદાવાદ : લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ઓફિસર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું એક પ્રતિનિધિમંડળ, 14 થી 17 ઓક્ટોબર દરમિયાન અમદાવાદની મુલાકાતે…

Tags:

ચેકમાં Lakh લખાય કે Lac? જાણો શું છે સાચો સ્પેલિંગ? RBIનો નિયમ જાણીને ક્યારેય નહીં કરો ભૂલ

નવી દિલ્હી : બેંકોમાં વહેવાર આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. આપણે એક યા બીજા કારણોસર બેંકમાં જઈએ…

Tags:

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં 3 માળની ઇમારત ધરાશાયી, 1નું મોત

ભાવનગરમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સામે આવી રહી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે…

Tags:

ZEISS ઇન્ડિયાએ નેત્ર સાથેની ભાગીદારીમાં ગુજરાતના પ્રથમ ‘ઝાઇસ વિઝન સેન્ટર’નું અમદાવાદમાં ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: ઓપ્ટિક્સ અને ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં 175 વર્ષથી વધુની વારસાગાથા ધરાવતી ઝાઇસ (ZEISS) કંપનીએ નેત્ર સાથેના સહયોગથી અમદાવાદમાં તેનું પહેલું ઝાઇસ…

Tags:

મોરારી બાપુએ ગોપનાથ રામકથામાં આપ્યો સંદેશ: સનાતન ધર્મ અને મંદિર સંસ્કૃતિનું સંરક્ષણ આપણી જવાબદારી

ગોપનાથ: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ આજે ગોપનાથમાં ચાલી રહેલી રામકથા દરમિયાન જણાવ્યું કે સનાતન ધર્મ માત્ર…

- Advertisement -
Ad image