Rudra

Follow:
1634 Articles
Tags:

દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ઓરંગા નદીમાં ઘોડા પૂર આવતા 40 ગામનો સંપર્ક કપાયો, નેશનલ હાઇવે 48 પર પાણી ભરાયા

વલસાડ : વલસાડમાં ભારે વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ૪૦ ગામને જાેડતો કૈલાસ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો…

Tags:

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

તારીખ ૧૨/૬/૨૫ નો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં…

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

અમરેલી/ભાવનગર : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જાેવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું…

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા રચાયો ઇતિહાસ, યોગ સંગમ કાર્યક્રમમાં નોંધણી 4 લાખને વટાવી ગઈ

નવી દિલ્હી : સ્વાસ્થ્ય માટે એકતાના અદભુત પ્રદર્શનમાં, ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (ૈંડ્ઢરૂ) ૨૦૨૫ના મુખ્ય કાર્યક્રમ, યોગ સંગમ માટે નોંધણીઓએ…

કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં 2 શ્રદ્ધાળુઓના મોત, 3 ઘાયલ

દેહરાદૂન : ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ટ્રેકિંગ રૂટ પર જંગલચટ્ટી ઘાટ નજીક બુધવારે એક ટેકરીની ટોચ પરથી પથ્થરો નીચે…

Tags:

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAએ એર ઇન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

નવી દિલ્હી : અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ ઉડ્ડયન નિયમનકાર DGCA એ સોમવારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના…

Tags:

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા થલતેજમાં મફત ડેન્ટલ કેમ્પ આયોજન કરાયું, 100 વધુ વિદ્યાર્થીઓ લીધો લાભ

ડ્રીમ ફાઉન્ડેશન, જે બાળ આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધ છે, ત્યારે થલતેજ, અમદાવાદ ખાતે એક મફત ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં…

Putzmeister તેની સ્ટેશનરી કોંક્રિટ પંપ રેન્જમાં ઓલ ન્યુ પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યું

અમદાવાદ : Putzmeister, કોંક્રિટ ઇક્વિપમેંટ અને પમ્પિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કંપનીએ તેની નવીનતમ પ્રોડક્ટ બીએસએ 1405 ડી ક્લાસિક - સ્ટેશનરી…

Tags:

સવારે ઉઠતા વેત કેટલું પાણી પીવું જોઈએ, જાણો શું કહે છે એક્સપર્ટ?

આપણી શરીર માટે પાણી ખબૂ જ જરૂરી તત્વ છે. જો પાણી યોગ્ય પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો શરીરમાં નુકસાન…

“અતુલનીય મધ્યપ્રદેશ” બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, વર્ષ 2024 માં 13.41 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગુજરાત :  પ્રવાસનની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાજ્ય છે. તેની વિશેષતા તેની સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો, પ્રાકૃતિક…

- Advertisement -
Ad image