Rudra

Follow:
2364 Articles
Tags:

મ્યાનમારમાં અર્થવ્યવસ્થા પડી ભાંડી, પેટ ભરવા ડોક્ટરો અને નર્સો દેહવેપાર કરવા માટે મજબૂર બન્યાં

ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરીને સત્તા કબજે કરી. આ સાથે દેશની અર્થવ્યવસ્થા વધુ બગડી, જે અગાઉ કોવિડ મહામારીના કારણે…

Tags:

બ્રિસ્બેન ટેસ્ટ બાદ ટીમમાં મોટા ફેરફારની સંભાવના, 3 મોટા ખેલાડીનું કપાઈ શકે છે પત્તુ

મુંબઈ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાઈ રહી…

Tags:

કર્મ પર આધારિત ગુજરાતી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર થયું લોન્ચ

ગુજરાત : "કાશી રાઘવ" ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદના…

અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર સ્વાસ્થ હેલ્થકેર એક્સિલરેટર ડેમો ડેનું આયોજન કરાયું

અમદાવાદ: અનંત નેશનલ યુનિવર્સિટીએ ઈન્ડિયા એક્સિલરેટર સાથે મળીને સૌપ્રથમવાર સ્વાસ્થ હેલ્થકેર એક્સિલરેટર ડેમો ડેનું આયોજન કર્યું હતું, જે સમગ્ર ભારતમાં…

Tags:

ગાબામાં આકાશદીપની સિક્સર જોઈ વિરાટ કોહલી બાળકની જેમ કૂદવા લાગ્યો

ગાબા ટેસ્ટના ચોથા દિવસે, ભારતે નંબર 11 બેટ્‌સમેન આકાશદીપ અને જસપ્રીત બુમરાહ વચ્ચેની 39 રનની શાનદાર ભાગીદારીના આધારે ફોલોઓન ટાળ્યું…

Tags:

રેસ્ટોરન્ટમાં ભોજન કર્યાં પછી બિલ હાથમાં આવતા યુવકના મોતીયા મરી ગયાં, બિલ સોશિયલ મિડિયા પર કર્યું વાયરલ

નવી દિલ્હી : દરેક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જમવા જવા માટે ઉત્સુક હોય છે જ્યારે આખું અઠવાડિયું કામ કર્યા પછી, તે સપ્તાહના…

Tags:

ભારતીયો વગર વિઝાએ લઈ શકશે રશિયાની મુલાકાત

મોસ્કો : રશિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો વચ્ચે ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતના લોકો…

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ સરકારની લાલ આંખ, લીધા આકરા પગલાં

પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર…

શ્રી રામના દર્શને અયોધ્યા જવું છે પણ પૈસા નથી? ચિંતા ન કરો ગુજરાત સરકાર કરશે મદદ, આ રીતે મેળવો ખાસ યોજનાનો લાભ

રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – માં શબરી સ્મૃતિ…

Tags:

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો

‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેતુ’ કાર્યક્રમ. રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના અત્યાર સુધી…

- Advertisement -
Ad image