Rudra

Follow:
1807 Articles

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજીત ગરબામાં એક્ટ્રેસ મહિમા મકવાણા રહી ઉપસ્થિત

ગુજરાતમાં 3 ઓક્ટોબરથી નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદમાં મોટા મોટા નવરાત્રી આયજકો દ્વારા શાનદાર તૈયારીઓ કરવામાં આવી…

હવે ‘સ્ત્રી 2’ના ડિરેક્ટર સાથે ફિલ્મ કરશે શાહરૂખ ખાન? હશે નોન એક્શન ફિલ્મ

મુંબઇ : શાહરૂખ ખાને 2023માં બધાને બતાવ્યું કે તે આટલો મોટો સુપરસ્ટાર કેમ છે. 'પઠાણ', 'જવાન' અને 'ડિંકી'એ બોક્સ ઓફિસ…

Tags:

વડોદરના પરિણીતા પર દુષ્કર્મ આચરનું નીકળ્યું રાજકીય કનેક્શન

નંદેસરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે મધરાતે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક અનગઢ ગામે રહેતા…

તબીબોની દિવાળી સુધરી : વિઝિટીંગ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના વેતનમાં કરાશે વધારો

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના…

મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોનું ઓનલાઇન વેંચાણ, આ પોર્ટલ પરથી ખરીદી શકશો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા…

રાજ્યમાં નવીન સાત મેડિકલ કૉલેજ શરૂ કરાશે : ઋષિકેશ પટેલ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા…

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરાવશે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નો શુભારંભ

ગુજરાતને જેને ગ્લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્સવને ઘામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે.…

Tags:

BSNLની સ્થાપનાના 24 વર્ષ પૂર્ણ, 25માં વર્ષના પ્રવેશ સાથે કરી મહત્વપૂર્ણ જાહેરાતો

અમદાવાદ : ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ), ભારતમાં ટેલિકોમ પ્રદાતા તરીકે આજે તેની 25મી વર્ષગાંઠ ગૌરવપૂર્વક ઉજવે છે, જે કંપનીની…

અમદાવાદમાં યોજાશે ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ, જાણો તારીખ અને સ્થળ

અમદાવાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે.…

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, લાભ પાંચમ પછી ખેડૂતોને થશે લાભ

ગાંધીનગર ખાતે ગત તા. 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ…

- Advertisement -
Ad image