Rudra

Follow:
2170 Articles
Tags:

4 દિવસ કમામ અને 3 દિવસ રજા, મહિલાઓ પોતાની મરજીથી રાતપાળી કરી શકશે, કારખાના ધારા વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર

ગુજરાત: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ કરતા કહ્યું હતું કે,…

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં ડિપ્લોમા ઈજનેરીના ૪૫૫૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૨૫ કરોડની સહાય ચૂકવાઈ: શિક્ષણ રાજ્યમંત્રી

વિધાનસભા ગૃહમાં રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યમાં ડિપ્લોમા…

Tags:

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૨૫૫ નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા, 200 દવાખાનાને મંજૂરી અપાઈ

વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેતીના પૂરક વ્યવસાય તરીકે સુપ્રસિદ્ધ પશુપાલન વ્યવસાયને મુખ્ય વ્યવસાય બનાવીને…

NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના ૧૫માં ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી : મંગળવારે સવારે રાજ્યસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતદાન કર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી…

Tags:

PM મોદીએ પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી, ૧,૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

શિમલા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તાજેતરના વાદળ ફાટવા, ભારે વરસાદ અને…

Tags:

લદ્દાખના સિયાચીન બેઝ કેમ્પ પર વિનાશક હિમપ્રપાત, ૩ સૈનિકો શહીદ

લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પમાં એક વિનાશક હિમપ્રપાત થયો હતો, જેમાં ત્રણ ભારતીય સેનાના જવાનોના દુ:ખદ મૃત્યુ થયા હતા, અધિકારીઓએ પુષ્ટિ…

Tags:

નેપાળના જેન ઝી હિંસક વિરોધ પાછળનો ચહેરો; કોણ છે સુદાન ગુરુંગ?

કાઠમંડુ : રાજધાનીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ૨૬ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર દેશમાં પ્રતિબંધ…

નેપાળ જેન ઝી વિરોધ: નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

કાઠમંડુ : ૨૬ સોશિયલ મીડિયા એપ્સ પર દેશ દ્વારા પ્રતિબંધ મૂક્યા બાદ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને પોલીસ બર્બરતા સામે દેશના…

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. સરદાર સાહેબના…

Tags:

અમદાવાદમાં ફરી નવરાત્રી પ્રેમીઓ માટે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરાયું

અમદાવાદ : આગામી નવરાત્રી માટે શહેરમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું કેટલાક નવા સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરવાની હેતુ થી પુનરાગમન થયું છે.…

- Advertisement -
Ad image