Rudra

Follow:
2382 Articles
Tags:

મેક્સિકોમાં ભયંકર બસ અકસ્માત, અકસ્માત બાદ આગમાં 41 મુસાફરો જીવતા ભડથું થઈ ગયાં

મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં 48 મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ હતી, ટક્કર એટલી…

Tags:

સુરત : ફેરવેલના નામે 30 લક્ઝરી કાર સાથે વિદ્યાર્થીઓને સીનસપાટા ભારે પડશે, પોલીસ કરશે કાર્યવાહી

સુરતનાં ઓલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા મ્સ્ઉ, મર્સિડિઝ, સ્કોડા જેવી…

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચને લઈને અમદાવાદ મેટ્રો ટ્રેને મુસાફરોને આપી મોટી ખુશખુબર

અમદાવાદ : તા. 12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ…

Tags:

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સ્વાદરસિકોને લાગ્યો ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાનો ચસકો

મહાકુંભના સેક્ટર – ૬ સ્થિત ગુજરાત પેવેલિયનમાં સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કાફેટેરિયામાં બનતા વ્યંજનોનો બિનગુજરાત ગુજરાતીઓને પણ લાગ્યો ચટકો…

Tags:

રાજ્યના સરકારી કર્મચારીઓને કરવું પડશે ટ્રાફિક નિયમોનું પાલન, નહિતર થશે દંડનીય કાર્યવાહી

ગાંધીનગર : ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે…

ગુજરાત યુનિવર્સિટીમાં રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું

આર્યાવર્ત ધ લાઈફ સેવિયર્સ સંસ્થા દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં "પ્રયાસ" નામથી રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે એક નેશનલ કોન્ફરન્સનું…

Tags:

DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 10-બેડના BMT યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આ અત્યાધુનિક સુવિધા કેન્દ્રમાં દર વર્ષે થેલેસેમિયા જેવી વારસાગત રક્ત વિકૃતિ સાથેના 120 બાળકોને તેમના માટે જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં…

Tags:

અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે વર્ષ ગાંઠની ઉજવણી કરાઈ

અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહા સુદ અગિયારસને શનિવાર…

સ્ટેન્ડ-અપ કોમેડિયન વિરાજ ઘેલાનીએ સોશિયલ મીડિયા પર તેની જર્ની શેર કરી

વિરાજ ઘેલાની સોશિયલ મીડિયાની સૌથી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક છે, જેમણે સ્ટેન્ડ-અપ કોમેડી શો કરીને દર્શકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એક…

પોતાનું સપનાનું ઘર મેળવવાની તક, પંજાબ નેશનલ બેંક દ્વારા PNB હોમ લોન એક્સ્પો – 2025નું આયોજન કરાયું

પંજાબ નેશનલ બેંક ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે અને સમગ્ર દેશમાં લગભગ 18 કરોડ ગૌરવપૂર્ણ ગ્રાહકોને સેવા…

- Advertisement -
Ad image