Rudra

Follow:
1359 Articles
Tags:

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ના કપરા ચઢાણ, રિલીઝ ડેટ મોકૂફ, જાણો શું છે વિવાદ?

મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પહેલા 6 સપ્ટેમ્બરે રિલીઝ…

મહાકુંભમાં સ્નાનનું નામ બદલાશે? સંતોએ ‘શાહી’ શબ્દ સામે વાંધો ઉઠાવ્યો, કહ્યું ‘શાહી’ શબ્દ ગુલામીનું પ્રતિક

પ્રયાગરાજ : 13 જાન્યુઆરી 2025થી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ…

ઉત્તર પ્રદેશ : ધોરણ 10ની સગીરા ઉપર હેવાનો તૂટી પડ્યાં, ખેતરમાં લઈ જઈ આચર્યું સામુહિક દુષ્કર્મ

ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુરના ગુલરિહામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં દસમા ધોરણમાં ભણતી એક બાળકી પર ગેંગરેપ…

Tags:

રેસલર બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટનું કોંગ્રેસ ગમન, ખડગેએ કહ્યું, “ચક દે હરિયાણા!”

હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે દેશના કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે તેમની રાજકીય સફર શરૂ કરી દીધી છે. બંને સ્ટાર…

Tags:

લાલુ પ્રસાદ યાદવ સાથેના વાયરલ વીડિયો વચ્ચે નીતિશ કુમારે કરી મોટી જાહેરાત

હાલમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો…

Tags:

વડાપ્રધાન મોદીએ સિંગાપોરના વ્યાવસાયિક અગ્રણીઓ સાથે કરી વાતચીત, ભારતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોકાણ ભંડોળ, માળખાગત સુવિધા, ઉત્પાદન, ઊર્જા, સ્થાયીત્વ અને લોજિસ્ટિક્સ સહિત વિવિધ ક્ષેત્રોનાં સિંગાપોરનાં અગ્રણી સીઇઓનાં જૂથ…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો, 28 શિક્ષકોને કરાયા સન્માનિત

અમદાવાદ : એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે…

Tags:

ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના…

રાજ્ય સરકારનો પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય, સેક્સડ સીમેન ડોઝની ફીમાં ધરખમ ઘટાડો

ગાંધીનગર : ગુજરાતમાં પશુપાલકોને ર્સ્વનિભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા…

રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ : ગુજરાતના 21 જિલ્લાઓને મળશે સરકારી પુસ્તકાલયની ભેટ

ગાંધીનગર: પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની…

- Advertisement -
Ad image