Rudra

Follow:
1941 Articles

અનંત નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા GSE દ્વારા અમદાવાદમાં ભારત સ્થિત સ્વદેશી સંશોધન પ્રોજેક્ટ માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ, યુનાઇટેડ સ્ટેટ્સ (જેને પેન GSE તરીકે પણ ઓળખવામાં આવે છે) યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે ગ્રેજ્યુએટ…

અમદાવાદમાં 3 ઓગસ્ટે નારાયણ સેવા સંસ્થાન દ્વારા નિઃશુલ્ક નારાયણ લિમ્બ માપન શિબિરનું આયોજન કરાયું

અમદાવાદ : દિવ્યાંગોની સેવામાં સમર્પિત, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન અને ઈંગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે, રવિવાર, 3 ઓગસ્ટના રોજ…

હસ્તકલાને પ્રોત્સાહન આપવા બદલ અને ટેગિંગ માટે હસ્તકલા સેતુ યોજનાને મળ્યો GI એક્સેલન્સ એવોર્ડ – ગુજરાત ચેપ્ટર

અમદાવાદ: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનરેટ (CCRI) ની પહેલ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા…

Tags:

ફરજ, દગો અને ગોપનીયતાઃ જિયોહોટસ્ટાર પર 8 ઓગસ્ટથી પ્રસારિત થનારા સલાકારનું ટ્રેલર લોન્ચ

મુંબઈ: અમુક યુદ્ધ રણભૂમિ પર લડાતાં નથી, પરંતુ તે બુદ્ધિ, સૂઝબૂઝ અને વ્યૂહરચના સાથે લડાતાં હોય છે! આજે જિયોહોટસ્ટાર દ્વારા…

Tags:

આરાધ્ય ડિસ્પોઝલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આવી રહ્યો છે IPO, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ : ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પેપર પ્રોડક્ટ્સના ઉત્પાદક અને નિકાસકાર આરાધ્ય ડિસ્પોઝલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેરાત કરી છે કે તેનો પ્રારંભિક જાહેર ઓફર…

Tags:

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ

ગાંધીનગર : અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો…

અમદાવાદના સૌથી ‘મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ’ તરીકે ઓળખાતા ‘બસેરાના ગરબા’ આયોજકો ગુજરાતનાં ખેલૈયાઓને ગરબા ઘુમાવવા સજ્જ

નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એ…

ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી : એસ. જયશંકર

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે તાજેતરના ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. ઓપરેશન સિંદૂર…

Tags:

ભારતના પડોશી દેશમાં વરસાદનું તાંડવ, ૪,૪૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

બેઇજિંગ : સોમવારે ઉત્તર ચીનમાં બેઇજિંગ અને નજીકના પ્રાંતોમાં ભારે વરસાદ તીવ્ર બન્યો, જેના કારણે ભૂસ્ખલન અને પૂર સહિતની આફતોનું…

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં ભોગ બનેલા બાળકોને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી અને સહાય અર્પણ કરી

રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો…

- Advertisement -
Ad image