Rudra

Follow:
1814 Articles

કેન્દ્રીય ગૃહ અમિત શાહે આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત સમારોહને સંબોધિત કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવા પર અને સરદાર વલ્લભભાઈ…

સરઝમીનનું ટ્રેલર રિલીઝ : દેશ ભક્તિ માટે લડતો જોવા મળ્યો પૃથ્વીરાજ સુકુમારન, અબ્રાહિમ અલી ખાનનો ખતરનાક અંદાજ

મુંબઈ : સરઝમીન કી સલામતી સે બઢ કર, વિજય મેનન કે લિયે કુછ ભી નહિ. સરઝમીનનું ટ્રેલર બહાર આવી ગયું…

Tags:

અમદાવાદમાં Acer બ્રાન્ડેડ ઇ-સાયકલ્સ અને ઇ-સ્કૂટર્સ માટે નવું રિટેલ આઉટ લેટ લોન્ચ કર્યું

અમદાવાદ : ઇબાઈકગો પ્રાઈવેટ લિમિટેડ, જે Acerનું ઓફિશિયલ લાયસન્સી અને ભારતમાં ઝડપી વિકાસ પામતી ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટઅપ્સમાંની એક છે, એણે…

Tags:

રુદ્રાક્ષની સાચી પરખ માટે એનું X Ray કરાવું જોઈએ : મોતીસિંહ રાજપુરોહિત

અમદાવાદ : છેલ્લા 18 વર્ષોથી રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજીના વૈજ્ઞાનિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા ખેતેશ્વર રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજી શોરૂમના એક નવું…

Tags:

ઉત્તર પ્રદેશના સંભલમાં લગ્ન પ્રસંગમાં માતમ, વરરાજા સહિત 8 લોકોના મોત, સમગ્ર ઘટના જાણીને ધ્રૂજી જશો

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં લગ્નની પાર્ટી લઈ જતી બોલેરો એસયુવી કોલેજની દિવાલ સાથે અથડાતા ૨૪ વર્ષીય વરરાજા સહિત…

ASIએ ઓડિશાના સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ છઠ્ઠી સદીમાં બંધાયેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ શિવ…

ટેક્સાસમાં પૂરના કારણે સમર કેમ્પમાંથી 20થી વધુ છોકરીઓ ગુમ, પૂરમાં ઓછામાં ઓછા 13ના મોત

ટેક્સાસ : ટેક્સાસ હિલ કન્ટ્રી વિનાશક પૂરથી પીડાઈ રહ્યું છે જેમાં ઓછામાં ઓછા ૧૩ લોકો માર્યા ગયા હતા અને ૨૦…

બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને આગામી ૧૮ જુલાઈથી ૨૩ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.…

ગુજરાતના મુખ્યમંત્રીએ ઓમેગા એલિવેટર્સને ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડથી સન્માનિત કર્યા

અમદાવાદમાં યોજાયેલા ‘બિલ્ડર ઓફ ધ નેશન કૉન્ક્લેવ 2025’ દરમ્યાન ભારતની અગ્રગણ્ય વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન કંપની ઓમેગા એલિવેટર્સને પ્રતિષ્ઠિત 'બિલ્ડર ઓફ ધ…

શનિવારે વહેલા છૂટી ગયા વિદ્યાર્થીઓ, છોકરા ઘરે ન આવતા શાળાએ પહોંચ્યા વાલીઓ, જઈને જોયું તો…

અમરેલી : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ૫ જુલાઈ, ૨૦૨૫થી નવી શિક્ષણ નીતિ હેઠળ ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને…

- Advertisement -
Ad image