Rudra

Follow:
2244 Articles

ધોળકા સનાતન ધર્મ મંદિર – શાંતિવન ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

કેડિલા ફાર્માસ્યુટીકલ્સના સ્થાપક ઇન્દ્રવદન મોદી અને તેમના ધર્મપત્ની શ્રીમતી શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં ધોળકા ખાતે નિર્મિત ઇન્દ્રશીલ સનાતન ધર્મ મંદિર અને…

ઓક્સિલો ફિનસર્વ દ્વારા ‘ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પોગ્રામ’નો પ્રારંભ, વાર્ષિક 1 લાખ શિષ્યવૃતિ, જાણો કોણ લાભ લઈ શકશે

અમદાવાદ : શિક્ષણના ક્ષેત્રમાં અગ્રણી NBFC ઓક્સિલો ફિનસર્વ એ પોતાના શિક્ષણ સંચાલિત સ્કોલરશિપ પોગ્રામ, ' ઇમ્પેક્ટએક્સ'ની જાહેરાત કરી છે, જેનો…

Tags:

પેટીએમ મની લિમિટેડને SEBI તરફથી સંશોધન વિશ્લેષક તરીકે નોંધણી પ્રમાણપત્ર મળ્યું

પેટીએમ મની લિમિટેડ, જે વન 97 કમીનિકેશન્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે, તેને SEBI (ભારતીય સુરક્ષા અને વિનિમય બોર્ડ)…

અમદાવાદમાં ભારતનું પ્રથમ ‘કુલ બસ સ્ટોપ’ લોન્ચ કરાયું, જાણો મુસાફરોને કઈ રીતે આપશે ઠંડક?

અમદાવાદ હીટ એક્શન પ્લાન ના ભાગરૂપે, ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ…

ધ લીલા ગાંધીનગર ખાતે ગુજરાત ટાઇટન્સ ટીમનું ત્રીજી વખત ભવ્ય સ્વાગત

અમદાવાદ અને ગાંધીનગરના શહેરોમાં વૈભવી આતિથ્યનું પ્રતિક, ધ લીલા ગાંધીનગર, આ IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમનું આતિથ્ય કરી રહ્યું છે. કેપ્ટન…

ધ લીલા ગાંધીનગર ખાતે “ફૂલો કી હોલી” આનંદ સાથે પરંપરાની ઉજવણી

હોળી રંગો, આનંદ અને એકતાનો તહેવાર છે, અને ધ લીલા ગાંધીનગર ખાતે, એક અનોખા અંદાજમાં "ફૂલો કી હોલી" ઉજવવા આવી…

Tags:

આખરે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનો પૃથ્વી પર આવવાનો સમય આવી ગયો, નાસાએ આપી મહત્વપૂર્ણ અપડેટ્સ

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા…

અમેરિકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો, 36 લોકોના મોત, 3.20 લાખ ઘરોમાં અંધારપટ છવાયો

પિતમોંટ : અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં વાવાઝોડાએ ભારે નુકસાન વેર્યુ છે. જેના કારણે મૃતકોનો આંકળો 36ને પાર થઈ ગયો…

Tags:

ઉત્તર મેસેડોનિયામાં નાઈટ ક્લબમાં આગ લાગતાં 51 લોકો જીવતા સળગી ગયા, 1500થી વધુ લોકો હતા હાજર

ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં અચાનક ભયાનક આગ લાગતાં 51થી વધુ લોકો જીવતાં સળગી ગયાં હતા…

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 વર્ષમાં 2150 કરોડનો ખર્ચ કર્યો, જાણો કઈ એજન્સીને કેટલા રૂપિયા ચૂકવ્યા?

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર લગભગ ૯૬ ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે…

- Advertisement -
Ad image