Rudra

Follow:
1638 Articles
Tags:

રચિત પ્રિન્ટ્સ લિમિટેડની ટૂંક સમયમાં આઇપીઓ લાવવાની યોજના, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

અમદાવાદ : મેટ્રેસ ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયાલિટી ફેબ્રિક ઉત્પાદક રચિત પ્રિન્ટ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2027 સુધીમાં રૂ. 100 કરોડની આવક હાંસલ…

Tags:

દાંતીવાડામાં કિશોરીનું અપહણ કરી નરાધમોએ ઇકો ગાડીમાં સામુહિક દુષ્કર્મ આચર્યું અને પછી…

બનાસકાંઠાના દાંતીવાડામાં કિશોરીના અપહરણ બાદ દુષ્કર્મ, દૂધ ભરાવી ઘરે જતી વખતે બન્યો બનાવ બનાસકાંઠામાં દુષ્કર્મની હૈયું કંપાવતી ઘટના બની છે.…

Tags:

અંકલેશ્વરની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 4 કર્મચારીના મોત, એક મૃતનું અડધુ અંગ 60 ફૂટ દૂર ફંગોળાયું

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એક વખત સર્જાયેલી ઔદ્યોગિક દુર્ઘટનામાં ચાર કર્મચારીના મોત નિપજ્યા હતા. ડેટોક્સ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાં આજે બપોર…

Tags:

પ્રિયંકા ચોપરાએ બોલીવૂડમાં કમબેકનો અંગે આપી મોટી હિન્ટ, જાણો શું કહ્યું?

વોશિંગ્ટન : હાલમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાનું સંપૂર્ણ ધ્યાન હોલીવુડના પ્રોજેક્ટ્‌સ પર છે. તે ઘણી સિરીઝ અને ફિલ્મોમાં કામ કરી…

Tags:

કેવો રહેશે શિયાળો? કેટલા દિવસ રહેશે કોલ્ડ વેવની અસર? હવામાન વિભાગે કરી આગાહી

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારતમાં ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી શિયાળાની ઋતુ પ્રમાણમાં ગરમ…

Tags:

અમૃતસરમાં સુવર્ણ મંદિર બહાર શિરોમણી અકાલી દળના નેતા પર ગોળીબાર

અમૃતસર : પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. અમૃતસરમાં તેમના…

શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

આજે 5 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી…

Tags:

રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી, રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં સ્ક્રિનિંગ થશે

આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી, એનએફએઆઈ અને સિનેમાએ સુપ્રસિદ્ધ રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર સંયુક્ત રીતે ઉજવણીનું આયોજન કર્યું…

Tags:

સ્કોડા ઓટો ઈન્ડિયાએ કાઇલાક રેન્જની કિંમત જાહેર કરી, જાણો ફિચર્સ અને બુકિંગ ડિટેલ્સ

મુંબઈ : સ્કોડા ઓટો ઈન્ડિયાની સબ-4m SUV સેગમેન્ટમાં પહેલીવાાર પ્રવેશ કર્યો છે, કાઇલાક હવે તેના વિવિધ વેરિઅન્ટ અને કિંમતોની સંપૂર્ણ…

ગુજરાતના જતીન ત્રિવેદીની TiE ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં પસંદગી

અમદાવાદઃ TiE ગ્લોબલ, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે, ત્યારે TiE અમદાવાદના પાસ્ટ પ્રેસિડેન્ટ અને YJ…

- Advertisement -
Ad image