News KhabarPatri

21426 Articles
Tags:

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી એન્ડ ઈમેજિંગ સેન્ટરનું ઉદ્ઘાટન

અમદાવાદ – રાજ્યના પ્રથમ એક્સક્લુઝિવ ફૂટ એન્ડ એન્કલ સેન્ટર ઓલ્વિન હોસ્પિટલ – ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી એન્ડ ઈમેજિંગ સેન્ટરનું રવિવારે ઉદ્ઘાટન…

Tags:

કેન્દ્ર સરકાર હવે કોમર્શિયલ અને પ્રમોશનલ કોલ્સની ઓળખ માટે ૬ આંકડાના નંબર ફાળવાશે

નવીદિલ્હી : વધી રહેલા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય બાબતોના સચિવે ૧૨ સંસ્થાઓના હિતધારકો સાથે એક મોટી બેઠક યોજી…

Tags:

Hyundai Motor એ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી

ઓટોમોબાઈલ કંપનીએ IPO લોન્ચ કરીને ૩.૫ બિલિયન ડોલર એકત્ર કરવાની તૈયારીનવીદિલ્હી : દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરે આઈપીઓ…

Tags:

CBSE બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ફળ વગેરે લઇ જવા પર છૂટ આપી

CBSE બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪થી લેવામાં આવશે. એક્ઝામનું આયોજન CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવશે. બોર્ડ…

Tags:

અમદાવાદમાં ફ્લાવર શોની સફળતા બાદમાં હવે SG હાઈવે પર લોટસ પાર્ક બનાવાશે

અમદાવાદ : ફ્લાવર શોની સફળતા બાદમાં હવે SG હાઈવે પર લોટસ પાર્ક બનાવાશે, જ્યાં એક જગ્યાએ ભારતના તમામ ફુલો નિહાળી…

Tags:

ડિજિટલ ફ્રોડ પર અંકુશ મેળવવા માટે સરકારે ૧.૪ લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા

નવીદિલ્હી : ડિજિટલ ફ્રોડ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ૧.૪ લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે. એક…

Tags:

વિશ્વ ઉમિયાધામ ખાતે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના 1500 કારસેવકોનું અભિનંદન કરાયું

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવમ અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા 500 વર્ષની પ્રતીક્ષા બાદ સનાતન…

Tags:

પશ્ચિમ બંગાળની જેલમાં ગર્ભવતી બની રહી છે મહિલા કેદી, સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું

થોડા દિવસો પહેલા પશ્ચિમ બંગાળની જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મુદ્દો રાજ્યની જેલોમાં બંધ મહિલા કેદીઓની ગર્ભાવસ્થાનો હતો.…

Tags:

દેશના ગૃહમંત્રી અમિત શાહે CAAને લઈને મોટી જાહેરાત

નવીદિલ્હી : દેશના ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે…

Tags:

OTTમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવવા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મેકર્સ-કન્ટેન્ટ સર્જકોને ચેતવણી આપી

નવીદિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે OTTમાં દેશમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે અશ્લીલતાનો…

- Advertisement -
Ad image