News KhabarPatri

21438 Articles
Tags:

થોમસન દ્વારા JioTele OS સંચાલિત ભારતના પ્રથમ 43-ઇંચ QLED ટીવીનું લોન્ચિંગ કરવામાં આવ્યા

થોમસન દ્વારા JioTele OS સંચાલિત ભારતના પ્રથમ 43-ઇંચ QLED ટીવીનું લોન્ચિંગ કરવામાં આવ્યા * JioTele OS સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી…

સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ…

વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા 21 અને 22 ફેબ્રુઆરી એ TEPCON-2025 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

TEPCON-2025નું આયોજન ગ્રાન્ડ મરક્યુરી, ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છેગુજરાત : વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ…

Tags:

ઓન ટ્રેક એજ્યુકેશન દ્વારા 500 થી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માઈલસ્ટોન એચિવ કર્યો

ગુજરાત :ઓન ટ્રેક એજ્યુકેશને વિદેશી શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.  સંસ્થાએ 500 થી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ…

Tags:

વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51 હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી

અમદાવાદ: મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51 ટકા હિસ્સો…

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિની ઉજવણીએ કર્મચારીઓની રક્તદાનની પ્રતિજ્ઞા

અમદાવાદ :કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિ પર, કંપનીના કર્મચારીઓ તેમના અસાધારણ વારસાને માન આપવા માટે એકત્ર થયા હતા.…

Tags:

સ્ટાર્ટઅપ મહાકુંભ !! બહુપ્રતિક્ષિત વિશ્વની સ્ટાર્ટઅપ ઇવેન્ટ સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિ યોજાશે દિલ્હીમાં….

નવી દિલ્હી: બહુપ્રતિક્ષિત સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિ માટે નોંધણી હવે ખુલી ગઈ છે. આ વિશ્વનો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે,…

Tags:

MG હેક્ટર પોતાના વર્ગમાં શ્રેષ્ઠ વેલ્યૂ ફોર મની SUV તરીકે યથાવત્

JSW MG મોટર ઇન્ડિયાની મુખ્ય SUV કાર MG હેક્ટર સ્ટાઇલ, મોકળાશ, આરામદાયકતા અને ટેકનોલોજીનો સમન્વય શોધી રહેલા ભારતીય કાર ખરીદદારો…

Tags:

મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા ને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ

ગુજરાત : મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે. દર્શકોના પસંદીદા અભિનેતા મલ્હારની અન્ય એક ફિલ્મ 14મી…

- Advertisement -
Ad image