News KhabarPatri

21415 Articles
Tags:

હંસલ મહેતા બનાવશે શ્રીદેવીની બાયોપીક

હંસલ મહેતાને એક વસવસો રહી ગયો છે કે તેમણે શ્રીદેવી સાથે કામ ન કર્યુ. હવે શ્રીદેવી જ્યારે આ દુનિયામાં નથી…

Tags:

રાજસ્થાનના આ પર્યાવરણ પ્રેમીએ અત્યારસુધી રોપ્યા 5 લાખ છોડ

જયારે પર્યાવરણના જતનની વાત આવે છે ત્યારે લોકો પર્યાવરણને બચવવા માટે વિવિધ સલાહ આપતા જોવા મળશે પણ જ્યારે પર્યાવરણને બચાવવા…

Tags:

ઇલેક્ટ્રોનિક મીડિયા વધારે જવાબદારી વાળું હોવું જોઇએ….

ગુરુવારે સુપ્રીમ કોર્ટે મીડિયાને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. આજના ઓનલાઇન અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર કોમેન્ટ કરતાં ચિફ જસ્ટિસ દિપક…

Tags:

જાણો, ચૈત્રિ નવરાત્રીનું મહત્વ આરોગ્યની દ્રષ્ટિએ

નવરાત્રિ એક ધાર્મિક ઉત્સવ છે. વર્ષમાં ટોટલ ચાર નવરાત્રિ આવે છે. તે દરેક નવરાત્રિમાં માતા દૂર્ગાનાં વિવિધ સ્વરૂપનાં આરાધ્ય કરવાની…

Tags:

નજીકના ભવિષ્યમાં રૂ. 2000ની નોટ બંધ નહિ થાય…

નોટબંધી બાદ કેન્દ્ર સરકારે રૂ. ૨૦૦૦ની નોટ જે બહાર પાડી હતી તે બહાર પડી ત્યારથી જ વિવાદોના ઘેરામાં છે. સમયાંતરે…

Tags:

ગીતા દર્શન   

શ્રી ભગવાન ઉવાચ , " પાર્થ નૈવેહ નામુત્ર વિનાશ્સ્તસ્ય વિદ્યતે I ન હિ કલ્યાણક્રુત્કશિદ દુર્ગતિ તાત ગચ્છતિ.II ૬/૪૦ II "…

Tags:

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીનો સમય લંબાવાયો

માર્ચ માસ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો છેલ્લો માસ હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વધારો થયો છે. તેમજ દસ્તાવેજ નોંધણીના કાર્યભારણને જોતાં…

રાજ્યના સાહસિક પર્વતારોહકો માટે પારિતોષિક

એવોર્ડ માટે ૩૧ માર્ચ સુધીમાં અરજી કરવી  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર…

‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ પુસ્તકનું વિમોચન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિશે આલેખિત પુસ્તક ‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ નામના પુસ્તકનું વિમોચન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી…

Tags:

૧૮ માર્ચે ઓલા અને ઉબરના ટેક્સી ડ્રાઈવરોની હડતાલ

૧૮મી માર્ચે રવિવારના રોજ ઓલા અને ઉબરના ડ્રાઈવરોએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. ઓલા-ઉબરના ડ્રાઈવરોના હડતાળ પર જવાથી આ…

- Advertisement -
Ad image