News KhabarPatri

21438 Articles
Tags:

૨૦૧૯ની ચૂંટણી માટે ત્રીજા મોરચાની રૂપરેખા ઘડવા મમતા અને કે.ચંદ્રશેખર રાવ તૈયાર  

દેશમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ સામે દેશમાં ત્રીજો મોરચો તૈયાર કરવામાં આવી શકે…

Tags:

આજે આંતરરાષ્ટ્રિય વન દિવસ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, બુધવાર ર૧મી માર્ચે આંતરરાષ્ટ્રિય વન દિવસ અવસરે બપોરે ૧ર કલાકે રાજ્યના નાગરિકો સાથે સેટકોમ વાર્તાલાપ કરશે.…

Tags:

કાવ્યપત્રી હપ્તો 4 – નેહા પુરોહિત

કવિ અન્ય વ્યક્તિ કરતાં વિશેષ સંવેદનશીલ હોય એ સર્વસ્વીકાર્ય વાત છે. એમાંય જો એનું કાર્યક્ષેત્ર પિડિતોનાં એકધારા સંપર્કમાં રાખે એવું…

Tags:

ખેડા જિલ્‍લામાં આરોગ્ય તંત્ર દ્ધારા સોનોગ્રાફી મશીન સીલ કરાયું

નડિયાદઃ સાંપ્રત સમયમાં દિકરીઓની ઘટતી જતી સંખ્‍યા અનેક સામાજિક સમસ્‍યાઓ પેદા કરે છે. દેશ તથા સમાજમાં દિકરા અને દિકરીઓના જન્મ…

Tags:

ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વના દેશો સાથે છે:- મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેશનલ ડિફેન્‍સ કોલેજના ગુજરાતનો અભ્યાસ પ્રવાસ કરી રહેલા સુરક્ષા સેનાઓના ૧૨ વરિષ્ઠ અધિકારીઓએ સૌજન્ય મુલાકાત લઇને ગુજરાતના…

Tags:

કેર રેટિંગે એયુ બેન્કના લાંબા ગાળાના રેટિંગને અપગ્રેડ કર્યું

ફોર્ચ્યુન ઈન્ડિયા 500 કંપની એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કને આજે કેર રેટિંગ્સ પાસેથી તેના લાંબા ગાળાના રેટિંગ માટે વધુ એક અપગ્રેડ…

Tags:

ગુજરાત યુનિવર્સિટીની એપ્રિલમાં શરૂ થતી પરીક્ષાનો કાર્યક્રમ પાછળ ઠેલાયો  

ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની સેમેસ્ટર ૨ ,૪ અને ૬ની રેગ્યુલર પરીક્ષાઓ ૧૦મી એપ્રિલથી શરૂ થતી હતી. ગુજરાત યુનીવર્સીટીએ પરીક્ષા…

Tags:

પેટ્રોકેમિકલના ઉત્પાદકો પર વેટ અને જીએસટી અધિકારીઓના દરોડા  

ગુજરાતના વેટ અને જીએસટીના ૬૦થી વધુ અધિકારીઓની ટીમે ગુજરાતના જુદા જુદા શહેરોમાં આવેલી આઠ પેટ્રોકેમ કંપનીઓ અને પાંચ જેટલા ટ્રાન્સપોર્ટર્સના…

Tags:

કર્ણાટકમાં અલગ ધર્મના દરજ્જાની માંગણી કરી રહેલા લિંગાયતોની માંગણી સ્વીકારાઈ

કર્ણાટકમા વર્ષોથી પોતાને અલગ ધર્મની ઓળખ આપવાની માગણી કરી રહેલ લિંગાયત સમુદાયને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી…

Tags:

ગુજરાતના જળાશયોમાં બચેલો પાણીનો જથ્થો ચિંતાજનક

ગુજરાતમાં હજી ઉનાળો પસાર કરવાનો બાકી છે અને પીવાના પાણીની તંગીની સમસ્યા વિકરાળ બની શકે છે. ગુજરાત સરકારના નર્મદા અને…

- Advertisement -
Ad image