News KhabarPatri

21435 Articles
Tags:

આ વર્ષે ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પિન વિતરણ સાથે વહેલી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત   

ગઈકાલે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી દ્વારા ૨૬મી માર્ચથી…

Tags:

વડોદરામાં વકીલોની અચોક્કસ મુદ્દતની હડતાળ આખરે સમેટાઈ

વડોદરાના નવા કોર્ટ બિલ્ડીંગમાં ૧૪૧ કરોડ રૂપિયાના ખર્ચે વડોદરામાં બંધાયેલા નવા કોર્ટ કોમ્પલેક્ષમાં વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે કોર્ટનાં પ્રથમ દિવસથી…

Tags:

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શરદ પવારને વડાપ્રધાનનો ચહેરો બનાવવાની રણનીતિ

વર્તમાન રાજનીતિમાં શરદ પવારે રાજનીતિના 'ચાણક્ય' તરીકે ઓળખવામાં આવે છે.  રાહુલ ગાંધીએ પોતાની રાજકીય મર્યાદાઓ ઓળખીને મોદીને ટક્કર માટે એવા…

GEBના ગ્રાહકોના વીજળી બીલમાં થઇ શકે છે યુનિટ દીઠ ૩૭ પૈસાનો વધારો

અદાણી અને એસ્સાર પાવરે કરાર હેઠળ વીજ સપ્લાય કરવાનો બંધ કરી દેતા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત સિવાયના વીજ વપરાશકારોને…

Tags:

બ્રહ્મોસ મિસાઈલના પરીક્ષણના બીજા જ દિવસે ચીનની અવળચંડાઇ  

ચીન હંમેશાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝેર ઘોળવાનું કામ કરતુ હોય છે. ભારત દ્વારા સુપર સોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં…

રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે અન્નાએ શરુ કર્યું આંદોલન

સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્ના હજારેએ રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે…

Tags:

તમે કેવી માતા છો ?….ભાગ -1

જ્યારે કોઈ તમને પૂછે કે તમે કેવી માતા છો ત્યારે તમે માત્ર બાળકોની નજરે જ વિચાર કરશો...આપણાં સમાજમાં આદર્શ માતા…

Tags:

ડાંગ જિલ્લાના ૬૮ર જેટલા માજી રાજવીઓ-નાયકો અને ભાઉબંધોના પોલિટીકલ પેન્શનમાં ૩૩ ટકા વધારો

બહુધા વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના માજી રાજવીઓ-નાયકો અને ભાઉબંધો પાસેથી તેઓના આધિપત્ય હેઠળની જંગલોની જમીન, જાગીર અને જંગલ વિસ્તારના ભાગરૂપે…

Tags:

માનવજીવનમાં પોષણયુકત આહાર માટે મશરૂમ ઉત્તમ છે – ડૉ. એન.સી.પટેલ

 આણંદ:  આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બં.અ.કૃષિ મહાવિદ્યાલયના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ હેઠળ ચાલતી અખિલ ભારતીય સંકલિત બીજ યોજના (આદિજાતિ પેટા યોજના)…

Tags:

ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કરતા મુખ્યમંત્રી

 ચૈત્રી નવરાત્રીના પાવન પર્વમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કર્યા હતા. જગતધાત્રી માં ભૂવનેશ્વરીના પૂજનઅર્ચન…

- Advertisement -
Ad image