News KhabarPatri

21436 Articles

પશ્ચિમી દેશોને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સલાહ આપી છે કે આપણે ‘વેસ્ટ ઈઝ બેડ’ સિન્ડ્રોમમાંથી બહાર આવવાની જરૂર છે. તેમણે કહ્યું…

‘ચંદ્ર પર લહેરાઈ રહ્યો છે ત્રિરંગો, ભારત ઉજ્વળ ભવિષ્યનો સંકેત આપે છે’ : વડાપ્રધાન મોદી

સંસદનું વિશેષ સત્ર શરૂ ૧૮ સપ્ટેમ્બરથી શરૂ અને ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલા રવિવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ…

માતૃભાષા-ગુજરાતીની સમાંતર વિશ્વભાષા-અંગ્રેજીમાં યુવાનોને સજ્જ કરવાનું અભિયાન

આજે વૈશ્વિક સ્તરે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમજ ભારતના બુદ્ધિધનની બોલબાલા છે, ત્યારે વૈશ્વિક આચાર, વિચાર…

હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ આખા…

ગોંડલમાં બે સગા ભાઈઓના મોતમાં પિતા જ હત્યારો નીકળ્યો

ગોંડલનાં વોરાકોટડા રોડ ઉપર સરકારી આવાસમાં ગઈકાલે ચોંકાવનારી ઘટના બની હતી ઉલટી થવાના કારણે બે સગા ભાઈઓના એકસાથે મોત નિપજ્યા…

વન્યજીવ અભયારણ્યો સંદર્ભે કેગનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો

ગુજરાતના વન્યજીવ અભયારણ્યો સંદર્ભે કેગનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો કે, ગુજરાત રાજ્ય પાસે રાજ્યની ચોક્કસ…

સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા ૩૦માં મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે . સુરતમાં અમૃતમ સંસ્થા દ્વારા મધર મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૫૦ જેટલી ધાત્રી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેને કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. આજે…

કરજણ તાલુકામાં પાણીમાં ફસાયેલા ૧૭ લોકોનું રાતોરાત રેસ્ક્યૂ કરાયું

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેથી હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. જેથી નર્મદા ડેમના ૨૩…

વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ

વડોદરામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ત્યાં વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે…

- Advertisement -
Ad image