News KhabarPatri

21438 Articles
Tags:

સુરતમાં તાંત્રિકે વિધી કરવાના બહાને રૂમમાં લઈ જઈ મહિલા સાથે પાશવી બળાત્કાર ગુજાર્યો

તાંત્રિકે ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવ્યું હતુંપોલીસે ૫૬ વર્ષીય આરોપી અહેમદનૂર પઠાણની ધરપકડ કરીસુરત : સુરતનાં…

Tags:

બુહારી ગામે લંપટ શિક્ષકે પીછો કરી બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકાએ પોલીસનું શરણું લેવું પડ્યું

વાલોડ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈતાપી: તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિરૂદ્ધ શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરતા શિક્ષણ…

Tags:

નવા વર્ષથી ૪ નિયમો બદલાઈ જશે, ૩૦ ડિસેમ્બર પહેલા તમામ કામ પુરા કરી લો..

૧ જાન્યુઆરી, ૨૦૨૪ ની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તારીખથી દેશમાં ઘણા નિયમો બદલાશે. નવા…

Tags:

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલા પાસેથી ૧૪ કરોડ ૯૦ લાખ રૂપિયાનું કોકેઈન મળી આવ્યું

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMI) પરથી કેન્યા મૂળની એક મહિલાને કોકેઈન સાથે પકડી…

Tags:

આ વ્યક્તિએ ૨૦૦ મહિલાઓને બનાવી છે ગર્ભવતી, કહેવાય છે ‘એન્જલ ઑફ ધ નોર્થ’

માતા બનવું એ વિશ્વની સૌથી સુખદ અનુભૂતિ છે, જે બાળકને જન્મ આપનાર સ્ત્રી જ સમજી શકે છે. જાે કે, કેટલીકવાર…

Tags:

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, મુખ્ય પૂજારી ઉપરાંત રાજ્યપાલ આનંદીબહેન પટેલઅયોધ્યા : અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને…

Tags:

અયોધ્યા એરપોર્ટ હવે ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે

અયોધ્યા :અયોધ્યા એરપોર્ટનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવે અયોધ્યા એરપોર્ટ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે.…

Tags:

અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા ૧૧ કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ લવાયું

અમદાવાદ : ૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવાની છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવનકારી અવસર માટે…

Tags:

નવરંગપુરા ગામની બાળકીઓએ કાંકરિયા કાર્નિવલમા ગરબામાં પ્રથમ નંબર મેળવ્યો

ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ વિકાસ પામેલ કાંકરિયા લેક ફન્ટ ખાતે…

Tags:

હવે RERA એરિયા મુજબજ મકાનોનું વેચાણ થશે ,સુપર બિલ્ટ અપ એરિયા મુજબ સેલિંગ પદ્ધતિ હવે બંધ -CREDAI અમદાવાદ

ગુજરાતના રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ૧૮માં  GIHED પ્રોપર્ટી શોનું ઉદદ્ઘાટન થશે. આ…

- Advertisement -
Ad image