News KhabarPatri

21438 Articles

અષ્ટોતરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે શુભારંભ થશે.

અમદાવાદના બોપલ રોડ ના મુખ્ય માર્ગો પર પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન આગામી 30 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી…

Tags:

અમેરિકાએ ઈરાન સમર્થિત મિલિશિયા પર વળતો પ્રહાર કર્યો

છેલ્લા કેટલાક દિવસોમાં ઇરાક અને સીરિયામાં તેના સૈનિકો પર મિસાઇલ અને ડ્રોન હુમલાના જવાબમાં યુએસ સેનાએ મંગળવારે ઇરાન સમર્થિત મિલિશિયાને…

Tags:

વિજય માલ્યાની લીકર કંપની ભારતમાં કમાઈ રહી છે કરોડોનો નફો

બેંક લોન કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી ગયેલા લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ હવે લંડનમાં આશરો લીધો છે. ભારત સરકાર ત્યાં…

Tags:

મુકેશ અંબાણી દેશના લોકો માટે સસ્તું પેટ્રોલ લાવી શકે?..

હવે દેશમાં સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના રંગ દેખાવા લાગ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન બાદ ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી…

Tags:

વડાપ્રધાન મોદીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ નિમિત્તે લેખ લખ્યો

બિહારના બે વખત મંત્રી રહી ચુકેલા અને સમાજના ઉત્થાન માટે જીવનપર્યત કામ કરતા રહેલા લોકનેતા કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે. ૨૩…

Tags:

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરનેને મરણોપરાંત ભારતરત્ન મળશે

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, રાજનીતિજ્ઞ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશેભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક,…

Tags:

અયોધ્યા જવા માટે માત્ર ૧૬૨૨ રુપિયામાં ફ્લાઈટની ટિકિટ મળશે

એરલાઈન્સ કંપની સ્પેસજેટ દ્વારા ઓફરનું એલાન કરવામાં આવ્યુંઅયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામનું આગમન થતાની સાથે જ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ…

Tags:

બાબરના શાસન દરમિયાન લાગેલા ઊંડા ઘા રૂઝાયા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

દેશે ૨૨ જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. ૫૦૦ વર્ષની રાહ જાેયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા. અયોધ્યાના…

સરકારે GIFT IFSCના આંતરરાષ્ટ્રીય એક્સચેન્જાે પર જાહેર ભારતીય કંપનીઓ દ્વારા સિક્યોરિટીઝની સીધી સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી

વિદેશી મૂડીરોકાણના પ્રવાહને વેગ આપવા, વૃદ્ધિની તકોને અનલૉક કરવા અને ભારતીય કંપનીઓ માટે રોકાણકારોના આધારને વિસ્તૃત કરવાની પહેલ ૨૮ જુલાઈ,…

Tags:

યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું

૬૫ ઝડપાયેલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા તેવું સંરક્ષણ મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યુંડઝનેક યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી પરિવહન…

- Advertisement -
Ad image