News KhabarPatri

21438 Articles

ઝિંદગીએ અબદુલ્લાપુર કા દેવદાસ સાથે સીમા પાર કરીઃપ્રેમ, ત્યાગ અને મૈત્રીની કથા ભારતીય દર્શકોને મોહિત કરવા માટે સુસજ્જ

2024નો બહુપ્રતિક્ષિત ઉર્દુ ડ્રામા ભારતીય ટીવી પર આ મહિને રિલીઝ થવા માટે સુસજ્જ એન્ટરટેઈનમેન્ટ બ્રાન્ડ ઝિંદગી 26મી ફેબ્રુઆરી, 2024ના રોજ…

Tags:

Havmor Icecream નું ગુજરાતમાં પોતાનું 54મું હેવ ફન પાર્લરના ઉદ્ઘાટન

પોતાનું પ્રથમ આઈસ્ક્રીમ પાર્લર હેવફન શરૂ કર્યું આ લોન્ચની સાથે હેવફન પાર્લર્સની કુલ સંખ્યા સમગ્ર  ગુજરાતમાં 54 અને ભારતમાં 239 પર…

Tags:

અમદાવાદ શહેરની 100 શાળાઓમાં ‘સંવેદના બોક્સ’ મૂકવામાં આવ્યા

બોક્સમાં આવતા પ્રશ્નોના નિકાલ માટે દરેક શાળામાં ૨ શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશેઅમદાવાદ : અમદાવાદમાં DEO દ્વારા શાળાના બાળકો માટે નવી…

Tags:

દક્ષિણ કોરિયાની એક કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપશે

ત્રણ બાળકો હશે તો ઘર પણ આપશે, ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટેદક્ષિણ કોરિયા : દક્ષિણ કોરિયાની એક કંપની તેના…

Tags:

ભારતે ૧૦૦ ટકા ઇલેક્ટ્રિસિટી કવરેજને હાંસલ કરી લીધું છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગોવામાં ઈન્ડિયા એનર્જી વીક ૨૦૨૪નું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે…

Tags:

ધ્રુવ રાઠીના યુટ્યુબ વીડિયોને રીટ્‌વીટ કરવાના કેસમાં,

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યુટ્યુબર ધ્રુવ રાઠીના યુટ્યુબ વીડિયોને રી-ટ્‌વીટ કરવાના કેસમાં…

Tags:

પેલેસ્ટાઈન સ્વતંત્ર રાજ્ય નહીં બને ત્યાં સુધી સાઉદી-ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો નહીં થાય

પેલેસ્ટાઈન સ્વતંત્ર રાજ્ય નહીં બને ત્યાં સુધી સાઉદી-ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો નહીં થાયસાઉદી અરેબિયાએ ફરી ઈઝરાયેલને પોતાની તાકાત બતાવી છે.…

કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ કેસમાં આયોજક મામદખાન મુરની ધરપકડ

કચ્છ : જૂનાગઢમાં મૌલાના મુફ્તીએ જે રીતે ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, તે જ રીતે અગાઉ કચ્છના સામખિયાળીમાં પણ આયોજીત એક…

Tags:

શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકશે

ગાંધીનગર : ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચથી…

ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષિતથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો

દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો ૫૧૩૨૧ નોંધાયાગાંધીનગર : દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો…

- Advertisement -
Ad image