News KhabarPatri

21438 Articles
Tags:

ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક લિમિટેડનો IPO 01 ડિસેમ્બર, 2025 ના રોજ ખુલશે

અમદાવાદ : મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં 'PC ડાયગ્નોસ્ટિક્સ' બ્રાન્ડ નામ હેઠળ વ્યાપક રેડિયોલોજી અને પેથોલોજી સોલ્યુશન્સ ઓફર કરતી ડાયગ્નોસ્ટિક…

Tags:

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત…

Tags:

વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત

વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો…

Tags:

પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025…

આ નવા પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે

પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે અધધ...ધ..ધ..135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરથી…

Tags:

અમદાવાદના રાંચરડા સ્થિત શ્રી નીમ કરોલી બાબા પ્રેરિત શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિરમાં ૨ દિવસનો ભવ્ય પ્રસંગ ઉજવાશે.

અમદાવાદ: આગામી ૨૩ ઑગસ્ટના શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર ની સ્થાપનાનું એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ,જેના સંદર્ભ…

જાણીતા લેપ્રોસ્કોપિક ઓન્કો-ગાયનેક સર્જન ડૉ. દિપક લિંબાચિયાએ બે નવા રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં પ્રસિદ્દ કરીને મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદ: જાણીતા લૅપ્રોસ્કોપિક ઓન્કો-ગાયનેક સર્જન અને ઈવા વુમન્સ હૉસ્પિટલ, અમદાવાદ ના સ્થાપક ડૉ. દિપક લિંબાચિયાએ મેડિકલ રિસર્ચમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી…

Tags:

EDII  અમદાવાદએ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

અમદાવાદ : એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) એ તેના અમદાવાદ કેમ્પસમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી, જેમાં ફેકલ્ટી, પ્રાદેશિક…

Movie Review : વિશ્વ ગુરુ – ભારતના વિસરતાં સંસ્કારોને શાસ્ત્રોની શક્તિથી વિશ્વને જીતી લેવાની કહાની

ગુજરાતી ફિલ્મ "વિશ્વગુરુ" એક આધ્યાત્મિક, આધુનિક અને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર કથા છે, જે દર્શકોને મનોરંજનથી વધુ એક ઊંડો સંદેશ આપે છે.…

- Advertisement -
Ad image