News KhabarPatri

21434 Articles

આ નવા પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે

પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે અધધ...ધ..ધ..135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરથી…

Tags:

અમદાવાદના રાંચરડા સ્થિત શ્રી નીમ કરોલી બાબા પ્રેરિત શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિરમાં ૨ દિવસનો ભવ્ય પ્રસંગ ઉજવાશે.

અમદાવાદ: આગામી ૨૩ ઑગસ્ટના શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર ની સ્થાપનાનું એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ,જેના સંદર્ભ…

જાણીતા લેપ્રોસ્કોપિક ઓન્કો-ગાયનેક સર્જન ડૉ. દિપક લિંબાચિયાએ બે નવા રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં પ્રસિદ્દ કરીને મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદ: જાણીતા લૅપ્રોસ્કોપિક ઓન્કો-ગાયનેક સર્જન અને ઈવા વુમન્સ હૉસ્પિટલ, અમદાવાદ ના સ્થાપક ડૉ. દિપક લિંબાચિયાએ મેડિકલ રિસર્ચમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી…

Tags:

EDII  અમદાવાદએ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

અમદાવાદ : એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) એ તેના અમદાવાદ કેમ્પસમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી, જેમાં ફેકલ્ટી, પ્રાદેશિક…

Movie Review : વિશ્વ ગુરુ – ભારતના વિસરતાં સંસ્કારોને શાસ્ત્રોની શક્તિથી વિશ્વને જીતી લેવાની કહાની

ગુજરાતી ફિલ્મ "વિશ્વગુરુ" એક આધ્યાત્મિક, આધુનિક અને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર કથા છે, જે દર્શકોને મનોરંજનથી વધુ એક ઊંડો સંદેશ આપે છે.…

MAHARANI Movie Review – કોમેડી અને લાગણીઓના તાણાવાણામાં ગૂંથાયેલી હૃદયને સ્પર્શતી ગુજરાતી ફિલ્મ

કોમેડી ડ્રામા જોનર ધરાવતી ગુજરાતી ફિલ્મ મહારાણી આજની વર્કિંગ વુમનના વ્યસ્ત જીવનમાં એક હોમ આસિસ્ટંટનું હોવું કેટલું મહત્વપૂર્ણ છે તે…

‘વશ લેવલ 2’નું ટ્રેલર લોન્ચ : હોરર, સસ્પેન્સ અને થ્રિલથી ભરેલી નવી સફર

ગુજરાત : જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ વશ ફિલ્મી પરદે સફળતાનાં શિખરે પહોંચી હતી. આ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ફિલ્મ "વશ લેવલ…

Tags:

અમદાવાદીઓ ઘર લેતા પેહલા એકવાર “ગૃહપ્રવેશ – રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો”’ ની મુલાકાત લેવાનું ના ચૂકતા .–અમદાવાદના લોકોને મળશે 50થી વધુ પ્રોપર્ટીઝના વિકલ્પ

અમદાવાદ :ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. K9 Realtorz દ્વારા…

સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનાનું ડિકોડિંગ કર્યું

અમદાવાદ: "આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, મનુષ્ય તરીકે જીવવું જોઈએ અને પૈસા પાછળ દોડવાનું બંધ કરવું જોઈએ. હા, વિમાન દુર્ઘટનાની…

- Advertisement -
Ad image