હવેથી બપોરે આરતી…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  અંબાજીમાં હવે સવાર અને સાંજની આરતી સિવાય બપોરમાં પણ રાજભોગ આરતી કરાશે

  • શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવ્યો
  • સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફાર મુજબ આરતીના સમયમાં ફેરફાર
  • અંબાજી દર્શને આવતા દરેક ભક્તને હવે આરતીનો લાભ મળે તે માટે બપોરે પણ વિશેષ આરતી કરાશે
  • દિવસમાં ત્રણ વખત માતાજીની આરતી કરાશે
  • હાલમાં અંબાજી યાત્રા ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે
  • ત્રીજી જુલાઈ સુધી મંદિરનો સમય ફેરવવામાં આવ્યો છે

 

Share This Article