તમામ ટોપ અધિકારીઓ હતા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

જમ્મુ કાશ્મીરમાં થી કલમ ૩૭૦ નાબુદ કરી દેવામાં આવી છે. આ ખુબ મોટા નિર્ણયની પાછળ એક સંપૂર્ણ ટીમ છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહી હતી. મોદીની કાશ્મીર મિશન માટેની ટીમ નીચે મુજબ છે.

  • નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
  • રાજનાથ સિંહ ( કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન)
  • અમિત શાહ ( કેન્દ્રિય ગૃહ પ્રધાન)
  • સત્યપાલ મલિક ( રાજયપાલ)
  • અજિત દોભાલ ( એનએસએ)
  • એસ જયશંકર (વિદેશ પ્રધાન)
  • કે વિજય કુમાર ( સલાહકાર)
  • બીવીઆર સુબ્રમણ્યમ ( મુખ્ય સચિવ)
  • સામંત ગોયલ ( રો પ્રમુખ)
  • અરવિન્દ કુમાર ( આઇબી પ્રમુખ)
  • રાજીવ ગાબા ( કેન્દ્રિય ગૃહ સચિવ
  • કેજેએસ ઢિલ્લોન ( લેફ્ટી, જનરલ)
Share This Article