14 ઓગસ્ટ 2022 ના દિવસે આખો દેશ જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે આશકા યુથ ફાઉન્ડેશન એ પણ 75 વર્ષ નિમિત્તે શહેરમાં 75 ફૂટ લાંબા એવા ધ્વજ સાથે એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં આશકા યુથ ફાઉન્ડેશનના સભ્યો એ ઉમળકાભેર ભાગ લીધો હતો.
વંદે માતરમ તથા ભારત માતાકી જય ના નારાઓ સાથે
નાના મોટા સૌ લોકોએ એકત્ર થઈ આ કાર્યક્રમને વેગવંતો બનાવ્યો હતો.
પ્રસંગને અનુરૂપ સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કરે ધ્વજ નું માન કેવી રીતે જાળવવું તથા ધ્વજ ની ગરિમા જળવાય તે માટે કયા કયા પગલાં લેવા તે અંગેથી સૌને માહિતગાર કર્યા હતા
ભાદરવી પૂનમે મહામેળામાં અંદાજે 32.54 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ના કર્યા દર્શન
51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં 170 વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં...
Read more