નવી દિલ્હી : પાયલોટોની કમીના પરિણામ સ્વરુપે ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો આજે રદ કરવામાં આવી હતી. યાત્રીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારના દિવસે ૩૨ ફ્લાઇટો રદ કરાઈ હતી. ફ્લાઇટો રદ થતાં યાત્રીઓને વધારે પૈસા ચુકવવા પડ્યા હતા.
CERT-In અને MasterCard Indiaએ નાણાકીય ક્ષેત્રે ભારતની સાયબર-સ્થિતિસ્થાપકતા સુધારવા માટે સાયબરસેક્યુરીટીમાં સહયોગ માટે સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હી :ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની એક સરકારી સંસ્થા...
Read more