સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરતમાં નવા ટર્મિનલની આધારશીલા મુકવા માટે પહોંચ્યા હતા. શિલાન્યાસ બાદ મોદી ભાષણ કરી રહ્યા હતા ત્યારે કેમેરામેન બેભાન થઇ ગયા હતા. મોદીએ તરત જ ભાષણ અટકાવ્યું હતું અને કેમેરામેન માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને આદેશ કર્યા હતા. કેમેરામેનનું નામ કિશન રમોલિયા હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેનને હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આગળ વધાર્યું હતું.
અમદાવાદના ડીજે ટોયોટામાં ન્યૂ અર્બન ક્રુઝર ટાયઝરનું લોન્ચિંગ થયું
અમદાવાદ: ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં પોતાની મલ્ટિપલ SUV લાઇન અપની રેન્જમાં માટે એક નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટાયઝર લોન્ચ કરી...
Read more