• Latest
  • Trending

સત્તામાં આવીશું તો ગરીબ લોકોને ન્યૂનતમ રકમની ગેરન્ટી : રાહુલ

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

સત્તામાં આવીશું તો ગરીબ લોકોને ન્યૂનતમ રકમની ગેરન્ટી : રાહુલ

તમામ રાજ્યોમાં ગરીબોને લઘુત્તમ આવક આપવા માટે કોંગી ઇચ્છુક : જ્યાં સુધી લાખો લોકો ગરીબીમાં રહેશે ત્યાં સુધી ન્યુ ઇન્ડિયા બનાવી શકાશે નહીં

KhabarPatri News by KhabarPatri News
January 28, 2019
in ભારત, રાજનીતિ
0

રાયપુર : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે એક મોટી જાહેરાત છત્તીસગઢમાં કરીને ભાજપની ઉંઘ હરામ કરી દીધી હતી. રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે, જો ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક ગરીબને લઘુત્તમ આવકની ગેરંટી આપવામાં આવશે. રાહુલે કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક પગલું છે. આનાથી ગરીબી અને ભુખમરાને ખતમ કરવામાં મદદ મળશે. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદી અને ભાજપ બે ભારત બનાવવા માટે ઇચ્છુક છે. નવા રાયપુરમાં ખેડૂત રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, જે રીતે કોંગ્રેસ પાર્ટીએ મનરેગામાં ૧૦૦ દિવસ માટે રોજગારી ગેરંટી આપી હતી.  અધિકારમાં ગેરંટી સાથે બ્યુરોક્રેસીના દરવાજા ખુલ્યા હતા. ભોજનના અધિકારની ગેરંટી આપી હતી તેવી જ રીતે હવે ન્યુનતમ ગેરંટી નાણાની પણ આપવામાં આવશે. મોદી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ અને દેશના વડાપ્રધાન બે ભારત બનાવવા ઇચ્છુક છે. એક રાફેલ કૌભાંડ અને ઉદ્યોગપતિઓના મિત્રોનું ભારત અને અન્ય ગરીબ ખેડૂતોનું ભારત બનાવવા ઇચ્છુક છે.

પાક વિમા યોજના ઉપર પ્રશ્નો ઉઠાવતા રાહુલે કહ્યું હતું કે, ખેડૂત પોતાના પૈસા વિમા કંપનીને આપે છે અને કમોસમી વરસાદની સ્થિતિમાં તેના પૈસા મળતા નથી. અનિલ અંબાણીને પુરતા પૈસા મળી જાય છે. લોન માફી યોજનાનો વિરોધ કરતા રાહુલે કહ્યું હતું કે, અમે વિપક્ષમાં છીએ ત્યારે પણ ખેડૂતોની લોન માફીની વાત કરીએ છીએ. સરકારમાં જ્યારે પુછવામાં આવે છે ત્યારે જવાબ મળે છે પૈસા નથી. ભારતના ચોકીદારની પાસે છત્તીસગઢના ખેડૂતો માટે ૬૦૦૦ કરોડ રૂપિયા નથી પરંતુ અનિલ અંબાણી માટે ૩૦૦૦૦ કરોડ રૂપિયા છે.

ન્યુનતમ આવકની ગેરંટી એક પ્રકારથી યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ છે. આ સ્કીમ હેઠળ સરકાર દેશના ગરીબોને કોઇપણ શરત વગર એક ચોક્કસ રકમ આપે છે. આનો મતલબ એ થયો કે, જા યોજના અમલી બનશે તો સરકારને દેશના દરેક ગરીબ નાગરિકને એક ચોક્કસ રકમ ચોક્કસ અંતર પર આપવી પડશે. અલબત્ત આ સ્કીમ હેઠળ ગરીબોની પરિભાષા શું રહેશે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, આ પ્રકારની સ્કીમ વિશ્વમાં કોઇપણ જગ્યાએ શરૂ કરવામાં આવી નથી. વિશ્વમાં કોઇપણ જગ્યાએ આવી સ્કીમ નથી. રાહુલે કહ્યું હતું કે, જ્યારે અમારા લાખો ભાઈ-બહેનો ગરીબીના સકંજામાં છે ત્યારે ન્યુ ઇન્ડિયાની રચના કરી શકાય નહીં. કોઇપણ વ્યક્તિ ભુખ્યા રહેશે નહીં તેવી અમારી ગણતરી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અન્ય રાજ્યોમાં આ સ્કીમની શરૂઆત કરવામાં આવનાર છે. કોંગ્રેસ આ ઐતિહાસિક નિર્ણયને અમલી કરશે. કિસાન આભાર સંમેલનમાં રાહુલે અન્ય મુદ્દા ઉપર પણ વાત કરી હતી. રાહુલે એમપણ કહ્યું હતું કે, લોન માફીના મુદ્દે મોદી સરકાર આગળ વધી રહી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જમીન અધિગ્રહણમાં પણ પારદર્શકતાના અધિકારને રોકવાના પ્રયાસ થઇ રહ્યા છે.

Tags: CongressElectionRahul Gandhi
Previous Post

સલમાનની સાથે સોનાક્ષીને દબંગ-૩ ફિલ્મ મળી ગઇ છે

Next Post

અમે કોઇનેય છેડતા નથી પરંતુ છેડવામાં આવે તો છોડતા નથી

Next Post

અમે કોઇનેય છેડતા નથી પરંતુ છેડવામાં આવે તો છોડતા નથી

એરસેલ કેસ : ચિદમ્બરમની ૧૮ સુધી ધરપકડ નહીં થાય

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri