બીઆરટીએસ દ્વારા સર્જાતા અકસ્માતોને લઇ હાઇકોર્ટે અમ્યુકો સત્તાધીશોને એવી ગંભીર ટકોર કરી હતી કે, બીઆરટીએસ છે તો તેના માટે ખાસ તૈયાર કરાયેલા કોરીડોરમાં આડેધડ અને બેફામ રીતે ચલાવી ના શકાય. ચાર રસ્તા પર બીઆરટીએસ ધીમી પાડવી જોઇએ અને જરૂર હોય ત્યારે ઉભી રાખવી જોઇએ. હાઇકોર્ટે શહેરની શાળાઓ નજીક શાળાની બસો-વાહનો દ્વારા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તો અમ્યુકોએ આવી સ્કૂલોને પણ નોટિસો ફટકારી જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું...
Read more