શ્રીનગર : પુલવામા હુમલાને લઇને એનઆઈએની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઈએની ટીમે એ ગાડી અંગે માહિતી મેળવી લીધી છે જેનો ઉપયોગ પુલવામા એટેક માટે કરવામાં આવ્યો હતો. આ બાબતની શંકા પણ દેખાઈ રહી છે કે, ગાડીના માલિક સજ્જાદ ભટ્ટ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદમાં સામેલ થઇ ગયો છે. એનઆઈએની ટીમ મુજબ સજ્જાદે આ કાર ચોથી ફેબ્રુઆરીના દિવસે ખરીદી હતી. આ પહેલા કારનો માલિક જલીલ હક્કાની હતો.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more