શ્રીનગર : પુલવામા હુમલાને લઇને એનઆઈએની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઈએની ટીમે એ ગાડી અંગે માહિતી મેળવી લીધી છે જેનો ઉપયોગ પુલવામા એટેક માટે કરવામાં આવ્યો હતો. આ બાબતની શંકા પણ દેખાઈ રહી છે કે, ગાડીના માલિક સજ્જાદ ભટ્ટ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદમાં સામેલ થઇ ગયો છે. એનઆઈએની ટીમ મુજબ સજ્જાદે આ કાર ચોથી ફેબ્રુઆરીના દિવસે ખરીદી હતી. આ પહેલા કારનો માલિક જલીલ હક્કાની હતો.
પશ્ચિમ બંગાળમાં હિંસા : મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા; ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા
મુર્શિદાબાદ : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ હતી જેમાં એક મોટા ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં...
Read more