શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દાવો કર્યો by KhabarPatri News September 12, 2023 0 શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન ...
ભારતને તેના નેતા પર વિશ્વાસ છે : ગાયિકા મેરી મિલબેન by KhabarPatri News August 12, 2023 0 આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન ગુરુવારે મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ ...
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા રત્નાકર શિંદે દ્વારા સંચાલિત વેશ્યાવૃત્તિનો અડ્ડો ઝડપાયો by KhabarPatri News July 11, 2023 0 મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે વેશ્યાવૃત્તિના અડ્ડામાંથી ૪૪ છોકરીઓની ધરપકડ કરી છે, જેમાંથી ૪ સગીર ...
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનાં ત્રણ મોટા નેતાએ રાજીનામુ ધરી દીધુ by KhabarPatri News June 2, 2023 0 જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ ...
ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતની વિરૂધ્ધ થયો ગુુનો દાખલ by KhabarPatri News May 16, 2023 0 મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ અને ફાયર બ્રાન્ડ નેતા સંજય રાઉત સામે નાસિક શહેરમાં ગુનો ...
દિલ્હીના નેતા ચૂંટણીમાં ખોટું બોલે છે, ખોટાં વાયદા કરે છે પણ પૈસા નથી આપતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી by KhabarPatri News February 2, 2023 0 પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરી એકવાર હુમલાવર થયા છે. તેમણે પોતાના ભાષણમાં ભાજપ પર મોટો હુમલો ...
સપા પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું રામચરિત માનસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ by KhabarPatri News January 23, 2023 0 સમાજવાદી પાર્ટીના નેતા અને સ્ન્ઝ્ર અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ...