રાજ્યમાં 4.25 લાખ વધારાના કરદાતાઓ જી.એસ ટી. હેઠળ નોંધાયા છેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં ...